વાંકાનેરના વર્ધમાન સીરામીકમાં લેબર કોલોની ખાતે રહેતા બલવીસિંગ દાતારામ ગુર્જર નામના યુવાનનું બીજા માળેથી પગ લપસી જતા નીચે પટકાતાં તેને પગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગંભીર ઈજાને કારણે તેનું મોત થયું હતું. આ બનાવની વાંકાનેર પોલીસ દ્વારા નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)