મોરબી : મોરબીમાં પ્રથમ વખત રામજીભાઈ મોયડા પરિવારના આંગણે પ.પુ. સંત શ્રી જયરામ ગીરી બાપુ વાળીનાથ (તરભ) ની પધરામણી તા. ૧૯-૦૪-૨૦૨૪ ને શુક્રવાર સવારે ૯.૩૦ કલાકે રબારી વાસ (મોરબી) માં થતી હોય ત્યારે સમસ્ત મચ્છુંકાઠાનાં રબારી સમાજને બાપુંનાં અમુલ્ય દર્શનનો લાભ લેવા મોયડા પરીવારે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.