Saturday, March 14, 2026
- Advertisement -spot_img

TAG

chakravat

પી.ડી.યુ સિવિલ હોસ્પિટલમાં ધમણ-1 ના સ્થાને નવું વર્ઝન ધમણ-૩ નું આગમન, વેકસીનેશન માટે તમારા નજીકનું કેન્દ્ર જાણો !

કોરોનાના પ્રથમ ફેઈઝમાં રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલને ધમણ ૧ ઉપલબ્ધ કરાયા હતા, જેના દ્વારા ઓક્સીઝનની જરૂરિયાત સાથે ગંભીર દર્દીઓની સારવાર કરાતી હતી. હવે સિવિલ...

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગમાં રહેતા દર્દીઓ માટે હોસ્પિટલ દ્વારા વધુ 20 બેડની સુવિધા ઊભી કરી.

કોરોના મહામારીના કારણે જુનાગઢની સિવિલ હોસ્પિટલના કોવીડ વિભાગમાં દિનપ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જોકે હોસ્પિટલમાં બેડ ન મળતા કલાકો સુધી વેઇટિંગ રૂમમાં જમીન...

જામનગર અને સુરતમાં કોવિડ હોસ્પિટલ બનાવશે રિલાયન્સ અને આર્સેલરમિત્તલ !

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં અને આર્સેલર મિત્તલમાં તેના સુરત હજીરા પ્લાન્ટ ખાતે એક ઓક્સિજન સુવિધાવાળી 1000-1000 બેડની ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલ બનાવશે. હજીરામાં 250 બેડની એક...

WhatsApp ની ટક્કરમાં ઉતર્યું Telegram, આ ચાર દમદાર ફીચર્સ રજુ કર્યા !

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપને ટેલિગ્રામ તરફથી જોરદાર સ્પર્ધા મળી રહી છે. ટેલિગ્રામ તેની એપ્લિકેશનમાં ચાર શક્તિશાળી સુવિધાઓ ઉમેરી છે. તેમાં વોઇસ ચેટ શેડ્યૂલ, વોઇસ...

રાજ્ય સરકારે ગુજરાતના મહાનગરો સહિત 29 શહેરોમાં લગાવ્યું મીની લોકડાઉન !

વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસોની સ્થિતિને કારણે રાજ્ય સરકારે ગુજરાતના મહાનગરો સહિત 29 શહેરોમાં રાત્રિ કર્ફયુ લાદવા ઉપરાંત દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ, અનાજ-કરિયાણા, ઘંટી,...

ઈદના અવસરે બોક્સ ઓફિસ પર સલમાન-શાહરુખ આમને-સામને !

આ વખતે ઈદના અવસરે સલમાન અને શાહરૂખ બોક્સ ઓફિસ પર આમને-સામને થશે. પરંતુ ફરક માત્ર એટલો જ રહેશે કે સલમાન ખાન રાધે ફિલ્મના અસલ...

ખંભાળિયામાં પણ જામનગર જેવી સ્થિતિ સર્જાઈ,ઓક્સિજન બેડની તંગીથી ગંભીર દર્દીઓની હાલત અત્યંત કફોડી !

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવસે-દિવસે કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.જેમાં હાલ કોરોના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ બહાર વેઇટિંગમાં રહેવાનો આવી રહ્યો છે.ખંભાળીયા જનરલ...

રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા !

હાપાથી ત્રણ ઓક્સિજનના ટેન્કરો ભરેલી ટ્રેન મહારાષ્ટ્ર મોકલાઈ જામનગર નજીક મોટીખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે...

શિવસેનાના મુખપત્ર સામનાએ કહ્યું, જો સુપ્રીમ કોર્ટે સમયસર સંજ્ઞાન લીધું હોત તો આવી ભયંકર પરિસ્થિતિ ઊભી ન થઈ હોત.

દેશમાં કોરોના વાયરસને કારણે સતત કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિવસેનાના મુખપત્ર સામનાનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ હવે દેશમાં કોવિડની સ્થિતિની નોંધ લીધી છે....

કોવિડની બીજી લહેર આર્થિક રિકવરીમાં સૌથી મોટી અડચણ : RBI MPCનો અભિપ્રાય

દેશમાં નાણાકીય નીતિ અંગેની સમિતિ (એમપીસી)એ કોરોનાની બીજી લહેર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રની...

તાજા સમાચાર

- Advertisement -spot_img