Monday, April 6, 2026
- Advertisement -spot_img

TAG

chakrvat

સોનુ સુદને ભગવાન માનીને તેમના ચાહકોએ પોસ્ટર પર દૂધનો અભિષેક કર્યો, સોનુએ આ અંગે પ્રતિક્રિયા આપી કરી આ વિશેષ અપીલ

કોરોનાકાળમાં ગયા વર્ષથી લોકોની મદદ કરીને તેમના મસીહા બનનાર અભિનેતા સોનુ સૂદ હજુ પણ સતત લોકોની મદદ કરી રહ્યા છે. આ વખતે સોનુ સતત...

PNB Scam : PNB કૌભાંડના આરોપી અને ભાગેડુ મેહુલ ચોક્સી હવે એન્ટીગુઆથી ગુમ, જાણો શું કહ્યું CBI એ

પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં આરોપી અને ભાગેડુ હીરાવેપારી મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બારબુડામાંથી ગુમ થયો છે. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે આ અંગે માહિતી આપી...

વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ આસનનો અભ્યાસ કરવો જરૂરી છે જાણો આ આસનો વિશે.

વૃદ્ધોની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ક્યારેક વૃદ્ધો અત્યંત જિદ્દી બની જાય છે અને પોતાની સંભાળ રાખતા નથી અને તેઓ બેદરકારી કરે છે....

પહેલી વાર વૈજ્ઞાનિકોએ મિની હાર્ટ બનાવ્યું, 25 દિવસના ભ્રૂણની જેમ ધબક્યું, હૃદયરોગનું રહસ્ય જાણવા મળશે.

વૈજ્ઞાનિકોએ પહેલી વાર લેબમાં કૃત્રિમ 'મિની હાર્ટ' વિકસાવ્યું છે. માનવ સ્ટેમ કોશિકાઓથી બનેલું, તલના બીજના કદનું (2 મિલીમીટર) આ કૃત્રિમ હૃદય 25 દિવસના માનવ...

BCCI કોરોના મહામારીની લડતમાં આગળ આવ્યું, ઓક્સિજન કંસંટ્રેટરર્સનું વિતરણ કરશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કોરોના મહામારીની ચાલી રહેલી લડાઈમાં આગળ આવ્યું છે. બોર્ડે સોમવારે જાહેરાત કરી હતી કે તે રોગચાળાને દૂર કરવાના ભારતના...

ટાટા સ્ટીલની ઉદારતા ! કોરોનાથી કર્મચારીના મૃત્યુ પર પરિવારને 60 વર્ષ સુધી સંપૂર્ણ પગાર મળશે, કર્મચારીઓના બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવશે.

કોરોનાથી દેશમાં લાખો લોકોના મૃત્યુ થયા અને તમામ પરિવારો પર દુઃખના વાદળો ધેરાઇ ગયા છે. કોરોનાના કારણે જીવ ગુમાવનારના જીવનસાથી એકલતા અનુભવે છે અને...

સલમાન ખાનની ‘ટાઇગર 3’માં ઇમરાન હાશ્મી બનશે પાકિસ્તાની એજન્ટ ? જાણો આ ફિલ્મને લગતી વધુ માહિતી.

સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ એક્શન થ્રિલર ફિલ્મ ટાઇગર 3 ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિગ્દર્શક મનીષ શર્માની ફિલ્મમાં ઇમરાન હાશ્મી વિલનની...

એલર્ટ : યાસ આગામી 24 કલાકમાં ‘ગંભીર ચક્રવાતી તોફાન’માં ફેરવાઈ શકે છે, 5 રાજ્યોમાં હાઈ એલર્ટ, યાસ અંગે ગૃહમંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક.

વાવાઝોડા તૌક્તે બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડા યાસનો સામનો કરવા માટે સરકાર અને સેના સંપૂર્ણ પણે સજ્જ થઈ ગઈ છે. એક તરફ ગૃહ...

રામદેવ સામે કાર્યવાહી કરવામાં આવે અથવા આધુનિક ચિકિત્સા પ્રણાલી રદ કરવામાં આવે : IMA એ કેન્દ્રીય આરોગ્ય મંત્રીને માંગ કરી.

IMA એ શનિવારે એક અખબારી યાદી બહાર પાડી હતી. તેમાં યોગ ગુરુ રામદેવના એક વીડિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ...

કોવિડ 19: સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને કોરોનાના ભારતીય વેરિએન્ટ્સ ધરાવતી પોસ્ટ્સ તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો. જાણો શું છે કારણ ?

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર કોરોના વાયરસના ભારતીય વેરિએન્ટ્સના અહેવાલો દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશની જાણ...

તાજા સમાચાર

- Advertisement -spot_img