Monday, April 6, 2026
- Advertisement -spot_img

TAG

chakrvat

સૈન્ય હોસ્પિટલોમાં ઓક્સિજન બેડની સંખ્યા વધારીને 4000 કરવામાં આવી : આર્મી ચીફ જનરલ એમએમ નરવણે

દેશમાં કોવિડની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સેનાએ તેની હોસ્પિટલોમાં ઓક્સિજન સુવિધા વાળા બેડની સંખ્યા વધારીને 4,000 કરી દીધી છે. લશ્કરી હોસ્પિટલો અને કમાન્ડ હોસ્પિટલોમાં...

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રુપાણી સાથે બેઠક કરી તૌકતેને થયેલા નુકસાન અંગે ચર્ચા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદમાં બેઠક યોજીને તૌકતે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી. બેઠકમાં...

શું તમે પણ પીડાઈ રહયા છો અનિયમિત પીરિયડ્સ પ્રોબલમથી તો જરૂર આ વાંચો ?

પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ અથવા પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ એ એક સ્થિતિ છે જે મહિલાઓમાં હોર્મોનના સ્તરને અસર કરે છે. આ હોર્મોનલ ડિસઓર્ડર સામાન્ય રીતે પ્રજનન...

તૌકતે વાવાઝોડાએ જગતના તાતને રાતા પાણીએ રોવડાવ્યા, જાણો ખેડૂતોને કેટલું થયું નુકસાન.

તૌકતે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં રહેલો ઉભો પાક જમીનદોસ્ત થતા જગતના તાત માથે આભ તૂટી પડ્યું હોય તેવું લાગી...

ટી-20 વર્લ્ડ કપ : 29 મેના રોજ બીસીસીઆઇની એજીએમની મહત્વની બેઠક, આ વિશે થશે ચર્ચા.

ભારતીય ક્રિકેટ બોર્ડે આ વર્ષે ભારતમાં ટી-20 વર્લ્ડ કપની યજમાની અંગે ચર્ચા કરવા માટે 29 મેના રોજ એસજીએમની બેઠક બોલાવી છે. સૂત્રએ મંગળવારે સમાચાર...

એસબીઆઈ રિસર્ચનો ખુલાસો: મહામારીમાં ઊંચા ભાવે માલ વહેચી રહયા છે ઓનલાઇન સ્ટોર્સ, જાણો આ અહેવાલ

ગ્રાહકો મોટે ભાગે કોરોના મહામારીમાં ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે, ત્યારે ગ્રોફર્સ, નેચર બાસ્કેટ, લિસિયસ જેવા પ્લેટફોર્મે તકનો લાભ લઈને ઊંચા ભાવે ઉત્પાદનોનું વેચાણ...

મલ્લિકા શેરાવતનું બોલિવૂડ સ્ટારકિડ્સ પર નિવેદન કહ્યું ‘હું હંમેશાં મારા કામ માટે………

બોલિવૂડની જાણીતી અને સુંદર અભિનેત્રી મલ્લિકા શેરાવત ફિલ્મો સિવાય પોતાના નિવેદનોને કારણે હેડલાઇન્સ બનાવી રહી છે. હવે તેણે પોતાની ફિલ્મી કારકિર્દી વિશે વાત કરી...

દક્ષિણ પૂર્વપેસિફિક વિસ્તાર અને નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, 5.8ની ભૂકંપની તીવ્રતા

નેપાળમાં સવારે જોરદાર આંચકા અનુભવાયા છે. અહેવાલો અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 નોંધાઈ છે. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર,...

કોરોના: બાળકોમાં કોરોના વાયરસના આ લક્ષણો હોય છે, ઘરે તેમની સંભાળ આ રીતે રાખો.

કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં ઝડપથી ફેલાઈ રહી છે. આ માત્ર યુવાનો, વૃદ્ધો જ નહીં પરંતુ બાળકોને પણ સૌથી વધુ ચેપ લગાવી રહ્યું છે....

સચિન તેંડુલકરનો ખુલાસો કરિયર દરમિયાન 10-12 વર્ષ સુધી આ બાબતનો સામનો કર્યો.

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે રવિવારે કહ્યું હતું કે, તે પોતાની 24 વર્ષની કારકિર્દીમાં મોટા ભાગે તણાવમાં રહ્યો હતો. બાદમાં તે સમજવામાં સફળ રહ્યો હતો...

તાજા સમાચાર

- Advertisement -spot_img