Friday, May 17, 2024
- Advertisement -spot_img

TAG

corona

રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા !

હાપાથી ત્રણ ઓક્સિજનના ટેન્કરો ભરેલી ટ્રેન મહારાષ્ટ્ર મોકલાઈ જામનગર નજીક મોટીખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે...

અમેરિકાની સમિતિએ ભારત સાથે સુરક્ષા સંબંધો વધારવા પર ભાર મૂક્યો, કહ્યું-પરામર્શ અને સહકાર વધારવો જોઈએ

અમેરિકાની એક શક્તિશાળી સંસદીય સમિતિએ ભારે બહુમતી સાથે ચીન વ્યૂહાત્મક સ્પર્ધા વિધેયકને મંજૂરી આપી દીધી છે. તે ક્વોડ ગ્રુપને ટેકો આપવા અને ભારત સાથે...

જસદણમાં 100 બેડમાંથી 16 ઓક્સિજન બેડ શરુ,બાકીના બેડ 3 દિવસમાં શરુ થશે !

કોરોના કહેરના કારણે જસદણ તાલુકામાં મેડીકલ સુવિધાઓ બાબતે ખુબ જ હાલાકી ઉભી થઇ છે જસદણ તાલુકામાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે...

જો તમે કોરોનાથી બચાવવા માંગો છો, તો આ બાબતોને ધ્યાનમાં રાખો, નિષ્ણાંતોએ નીતિ આયોગની બેઠકમાં આ સૂચનો આપ્યા !

દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોએ ચિંતા ઉભી કરી છે. સરકારની સાથે સાથે તબીબી વ્યાવસાયિકો પણ સતત નવા સંકટ પર મંથન કરી રહ્યા છે. સોમવારે,...

કોરોના કાળ વચ્ચે પોલિટિક્સ ટુરિઝમ, માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સનું ભૂલ્યા ભાન !

મંદિર માટે લડ્યા કે મસ્જિદ માટે લડ્યા સવાલ એ નથી કદાચ આજે હોસ્પિટલ માટે લડ્યા હોત તો પણ પરિસ્થિતિ આજ જેસે થે જ રહે...

કોરોના સંક્રમિતોને સતત અડવાથી કોરોના થવાનો ખતરો ના બરાબર, US ના સંશોધન થયો ખુલાસો !

આખા વિશ્વમાં, જ્યાં ઝડપથી વધી રહેલા કોરોના ચેપના કેસોએ બધાને ખલેલ પહોંચાડી છે, ત્યાં સતત બદલાવ થતાં કોરોના સ્ટ્રેન બાબતે વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે....

જામનગરની સરકારી હોસ્પિટલ હાઉસફુલ ,દર્દીઓને દાખલ કરવા ક્યાં તે અંગે તંત્ર અવઢવમાં,૧૪૫૦ બેડમાંથી માત્ર ૯ બેડ ખાલી !

જામનગર માં દિન પ્રતિદિન કોરોના વાયરસ વકરી રહ્યો છે તો બીજી તરફ હોસ્પિટલ માં ખાટલા ખૂટી પડે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. હજી...

રાજકોટમાં કોરોનાથી મોતનું તાંડવ યથાવત,24 કલાકમાં 59 દર્દીના મોત !

રાજકોટ જિલ્લાના 9 તાલુકામાં ફરજ બજાવતા કુલ 27 તલાટીઓ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 10 દિવસમાં 27 તલાટી કોરોના સંક્રમિત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં...

કોવિડ-19 દર્દીઓ માટે રાહતના સમાચાર,લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ લાયન્સ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કર્યું

અમદાવાદ શહેરમાં કોવિડ-19 કેસોની સંખ્યામાં સતત વધારાને ધ્યાનમાં લેતાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કરવાની જાહેરાત કરી છે. શહેરની હોસ્પિટલોમાં બેડની...

શું સૂર્યના કિરણોના સંપર્કમાં આવવાથી કોવિડ -19 થી મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે ?

કોરોના વાયરસની બીજી લહેરએ ફરી એકવાર આપણા બધાના જીવનમાં તારાજી સર્જી છે. જો કે રસીકરણ ડ્રાઇવ ઝડપથી પ્રગતિ કરી રહી છે, તેમ છતાં આપણે...

તાજા સમાચાર

- Advertisement -spot_img