Thursday, May 2, 2024
- Advertisement -spot_img

TAG

corona

જામનગરમાં કોરોના બેકાબુ, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૧૨ કેસ નોંધાયા !

જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે, અને કોરોના નુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને છેલ્લા ૭ દિવસ થી...

ડબ્લ્યુએચઓની ચીનને ક્લીનચીટ: વૈજ્ઞાનિકોએ કહ્યું – કોરોના વાયરસ ક્યાંથી આવ્યો તેની શોધ થવી જોઈએ.

ડબ્લ્યુએચઓએ કોરોના સંદર્ભે ચીનને ક્લિનચીટ આપી દીધી હોવા છતાં, વિશ્વભરના વૈજ્ઞાનિકોના જૂથે કોરોનની ઉત્પત્તિ વિશે તપાસ કરવાની કોશિશ કરી છે. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને...

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલની લાલીયાવાડી ફરી થઈ છતી !

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટની સ્થિતિ વધારે કથળી છે. રાજકોટમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો...

ગુજરાતથી ઋષિકેશની મુલાકાતે ગયેલા 22 મુસાફરો કોરોના પોઝિટિવ !

ગુજરાતથી મુનીકીરેતી નીલકંઠ ક્ષેત્રના બસ લઈને ફરવા નીકળેલા 22 મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના આરટી પીસીઆર નમૂનાઓ ચાર દિવસ પહેલા મુનીકિરતી ચેક...

રાજ્યમાં ધુળેટીની ઉજવણી કરવાની મંજૂરી નથી; ભાજપના ધારાસભ્યએ કહ્યું – અમારા કાર્યકરોને કોરોના થતો નથી !

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1580 નવા કોરોના કેસ આવ્યા પછી, કેસની કુલ સંખ્યા વધીને 2,87,009 થઈ ગઈ છે. સાત નવી મૃત્યુ પછી, મૃત્યુની કુલ...

કોરોના વાયરસ: ગુજરાતમાં 10 એપ્રિલ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે

ગુજરાત સરકારે ગુરુવારે કહ્યું છે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર સહિત આઠ મહાનગર પાલિકાની શાળાઓ અને કોલેજો 10 એપ્રિલ સુધી બંધ...

શાળાઓ બંધ: કોરોના કેસોમાં વધારો થવાને કારણે રાજ્ય સરકાર એલર્ટ , જાણો ક્યાં ક્યાં શાળાઓ બંધ કરવામાં આવી

દેશમાં કોરોના ચેપના કેસો વધી રહ્યા છે.મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, કર્ણાટકમાં ચેપના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે.છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં...

અનુપમ ખેરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કોવિડ -19 રસીકરણની તસવીર શેર કરી કહ્યું ,કેટલાક લોકોને થપ્પડ !

દેશમાં સામાન્ય લોકો માટે પહેલી માર્ચથી કોવિડ -19 સામે રસીકરણ શરૂ થયું છે. આ અભિયાનની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રસીકરણથી થઈ હતી. પીએમ...

Covid-19 Vaccine Registration : આવી રીતે કોવિડ -19 રસીકરણ માટે તમારી નોંધણી કરો !

આજથી એટલે કે 1 માર્ચથી કોરોના વાયરસ રસીકરણ ડ્રાઇવનો બીજો તબક્કો દેશભરમાં શરૂ થયો છે. તેનું લક્ષ્ય દેશભરના 100 કરોડ લોકોને આવરી લેવાનું છે.અત્યાર...

COVID-19 Cases in India : સતત ત્રીજા દિવસે 16 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા !

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ -19 ચેપના કુલ 16,488 નવા કેસ નોંધાયા છે, જ્યારે 113 ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત, ચેપમાંથી...

તાજા સમાચાર

- Advertisement -spot_img