Saturday, March 7, 2026
- Advertisement -spot_img

TAG

follow

સિંઘુ સરહદથી થોડે દૂર લાવારિસ બેગ મળી, સ્થળ પર બોમ્બ સ્ક્વોડની ટિમ પહોચી.

કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડુતોને પ્રજાસત્તાક દિન નિમિત્તે ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવી છે. આ અંગે દિલ્હીની સુરક્ષા ખૂબ જ કડક...

ભારતીય સેનાએ ચીની આક્રમણને નિષ્ફળ બનાવ્યો, અથડામણમાં 20 ચીની સૈનિકો ઘાયલ થયા.

ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ગત વર્ષના મે મહિનાની શરૂઆતથીં જ ગતિવિધિઓ ચાલુ છે. આ દરમિયાન, ફરી એકવાર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે...

‘ધ કપિલ શર્મા શો’ના ચાહકોને લાગશે ઝટકો, બંધ થવા જઈ રહ્યો છે આ શો, જાણો શું છે તેનું કારણ ?

કપિલ શર્માનો કોમેડી શો ધ કપિલ શર્મા શો દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. આ શોમાં બોલીવુડ અને નાના પડદાના ઘણાં અતિથિઓ તેમની ફિલ્મના પ્રમોશન...

National Girl Child Day 2021 : થીમ, ઇતિહાસ અને મહત્વ જાણો.

ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ દર વર્ષે 24 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ 2008 માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની પહેલ હતી. રાષ્ટ્રીય બાલિકા...

ગણતંત્ર દિવસની પરેડમાં ચમકશે મોઢેરાનું સુપ્રસિદ્ધ સુર્યમંદિર,જાણો શા માટે ?

દેશના ગણતંત્ર દિવસ 26 januaryનાં રોજ યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં રાજ્યના સુપ્રસિદ્ધ સુર્ય મંદિરનો ટેબ્લો જોવા મળશે. મહેસાણાના મોઢેરામાં આવેલું પ્રસિદ્ધ Sun Temple બેજોડ...

ભોપાલ: કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે શા માટે થઈ ઝપાઝપી ?

કોંગ્રેસના કાર્યકરોએ આજે ​​(23 જાન્યુઆરી) ના રોજ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કૃષિ કાયદાઓના વિરોધમાં અને ખેડૂત આંદોલનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવા એક કૂચ કાઢી હતી....

જમ્મુ-કાશ્મીરમાં મળી વધુ એક સુરંગ, શું આ પાકિસ્તાનની નાપાક હરકત છે ?

શનિવારે સરહદ સુરક્ષા દળને જમ્મુ-કાશ્મીરના હિરાનગરમાં પાંસર ખાતે એક સુરંગ મળી હતી. તેની લંબાઈ 150 મીટર હોવાનું માનવામાં આવી રહ્યું છે.. સૂત્રોના જણાવ્યા અનુસાર...

તમિલનાડુમાં રાહુલ ગાંધીએ મોદી પર નિશાનો સાધ્યો કહ્યું, “તમિલની ભાષા અને સંસ્કૃતિને માન આપતા નથી મોદી”

આ વર્ષે મે મહિનામાં તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ કમર કસી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા માટે કોઈમ્બતુર...

મધુર ભંડારકરે તેમની ફિલ્મ ‘ઈન્ડિયા લોકડાઉન’નું શૂટિંગ શરૂ કર્યું. જાણો આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે.

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે ગુરુવારે તેમના ચાહકો માટે તેંમની આગામી ફિલ્મ 'ઈન્ડિયા લોકડાઉન' અંગેના સમાચાર આપ્યા હતા. 'ઈન્ડિયા લોકડાઉન' નું શૂટિંગ આ શનિવારથી...

પરાક્રમ દીવસ 2021: નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાદાયી પુસ્તકો અને તેના વિશેની રસપ્રદ વાતો જરૂર જાણો.

પરાક્રમ દિવસ 2021 એ આજે ​​દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી એક એવા નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ છે. મોદી સરકારે તેને દેશભરમાં પરાક્રમ દિવા...

તાજા સમાચાર

- Advertisement -spot_img