Monday, May 6, 2024
- Advertisement -spot_img

TAG

news

શું કોરોના કોકટેલ દવાઓથી મરી જશે? દિલ્હીમાં ઉપયોગ શરૂ, નવા દર્દીઓ પર 70% સુધી અસરકારક.

કોરોના વાયરસ રોગચાળા વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં હવે દેશને વધુ એક શસ્ત્ર મળ્યું છે. કોરોનાને હરાવવા અસરકારક એવી monoclonal antibodies cocktail (મોનોક્લોનલ એન્ટિબોડીઝ )એટલે...

નવી માર્ગદર્શિકા: વોટ્સએપએ સરકારની નીતિઓ અને માર્ગદર્શિકા સામે દિલ્હી હાઈકોર્ટનો દરવાજાઓ ખટખટાવ્યો, અને કહી આ વાત.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે ભારત સરકારના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે તેના દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું...

દેશમાં ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ બંધ થવાના સમાચારો વચ્ચે ફેસબુકનું મોટું નિવેદન, કહ્યું – નિયમો સ્વીકારશે.

દેશમાં કાર્યરત તમામ વિદેશી ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ માટે નિર્ધારિત નિયમોનું પાલન કરવાની અંતિમ તારીખ સાથે, આ મામલે ફેસબુકનું મોટું નિવેદન બહાર આવ્યું છે. કંપનીએ...

જૂનાગઢના કાજીવાડા વિસ્તારમાંથી એ ડીવીઝન પોલીસે હાઈપ્રોફાઈલ કુટણખાનું ઝડપી પાડયું, 5 મહિલા અને 1 પુરુષને પકડી કાર્યવાહી કરાઈ.

જુનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર ઘોસ બોલાવવા સૂચનાઓ કરવામાં...

PNB Scam : PNB કૌભાંડના આરોપી અને ભાગેડુ મેહુલ ચોક્સી હવે એન્ટીગુઆથી ગુમ, જાણો શું કહ્યું CBI એ

પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં આરોપી અને ભાગેડુ હીરાવેપારી મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બારબુડામાંથી ગુમ થયો છે. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે આ અંગે માહિતી આપી...

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહામારી મ્યુકોરમાઇકોસિસના 550 દર્દી, 200 દર્દીના ઓપરેશન થયા !

મહામારી મ્યુકોરમાઇકોસિસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડકારરૂપ બની રહી છે. રાજકોટ સિવિલમાં હાલ 550 જેટલા દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી અત્યાર સુધીમાં ફંગસ ઈન્ફેક્શનને...

18+ લોકો માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ જરૂરી નથી, સરકારી કેન્દ્રો પર પણ રજિસ્ટ્રેશન થઈ શકશે,ગુજરાતમાં હમણાં આ નિયમ લાગુ નહીં થાય !

કેન્દ્ર કોરોના વાયરસની બીજી લહેર સામે લડવા માટે રસીકરણનો આગ્રહ રાખે છે. સરકાર વહેલી તકે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું લક્ષ્ય ધરાવે...

એલર્ટ : યાસ આગામી 24 કલાકમાં ‘ગંભીર ચક્રવાતી તોફાન’માં ફેરવાઈ શકે છે, 5 રાજ્યોમાં હાઈ એલર્ટ, યાસ અંગે ગૃહમંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક.

વાવાઝોડા તૌક્તે બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડા યાસનો સામનો કરવા માટે સરકાર અને સેના સંપૂર્ણ પણે સજ્જ થઈ ગઈ છે. એક તરફ ગૃહ...

ફક્ત કોગળા કરવાથી કોરોના ટેસ્ટ થઇ જશે, ICMR એ પણ મંજૂરી આપી !

રાષ્ટ્રીય પર્યાવરણીય એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (નીરી) એ કોરોનાવાયરસ પરીક્ષણ માટેનો એક માર્ગ શોધી કાઢ્યો છે, જેમાં ફક્ત કોગળા કરવાથી (ગાર્ગલિંગ,Gargling) કોરોના ટેસ્ટ થઇ જાય...

રામદેવ સામે કાર્યવાહી કરવામાં આવે અથવા આધુનિક ચિકિત્સા પ્રણાલી રદ કરવામાં આવે : IMA એ કેન્દ્રીય આરોગ્ય મંત્રીને માંગ કરી.

IMA એ શનિવારે એક અખબારી યાદી બહાર પાડી હતી. તેમાં યોગ ગુરુ રામદેવના એક વીડિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ...

તાજા સમાચાર

- Advertisement -spot_img