Wednesday, September 10, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

દાંતાના લોકપ્રિય પીએસઆઇને બદનામ કરવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો.

પોલીસ સાચી કામગીરી કરે તો પોલીસ ખરાબ અને પોલીસ કામગીરી ના કરે તો પોલીસ સારી ! એવા સૂત્રો દાંતા તાલુકામાં સાંભળવા મળી રહ્યા છે....

મહારાષ્ટ્ર કોરોના દર્દીઓની જીનોમ સિક્વિન્સીંગ કરશે,લગભગ ત્રણ મહિના ચાલનારી પ્રક્રિયા પાછળ રૂ.1.62 કરોડનો ખર્ચ થશે.

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, મહાવિકાસ આઘાડી સરકારે રાજ્યના કોરોના વાયરસની જીનોમ સિક્વન્સિંગ કરવાનો નિર્ણય લીધો છે જેથી તેની પ્રકૃતિનો અભ્યાસ...

પી.ડી.યુ સિવિલ હોસ્પિટલમાં ધમણ-1 ના સ્થાને નવું વર્ઝન ધમણ-૩ નું આગમન, વેકસીનેશન માટે તમારા નજીકનું કેન્દ્ર જાણો !

કોરોનાના પ્રથમ ફેઈઝમાં રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલને ધમણ ૧ ઉપલબ્ધ કરાયા હતા, જેના દ્વારા ઓક્સીઝનની જરૂરિયાત સાથે ગંભીર દર્દીઓની સારવાર કરાતી હતી. હવે સિવિલ...

કોણ કરી રહ્યું છે તમારા નામથી મોબાઈલ નંબરનો ઉપયોગ ? આવી રીતે જાણો.

તમને શંકા હોય કે તમારા નામે કોઈ બીજી વ્યક્તિ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એ...

SBI એ હોમ લોન પર વ્યાજદરમાં ઘટાડો કર્યો, KYC ને લઈને ગ્રાહકોને આ રાહત આપી.

દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ હોમ લોન પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. એસબીઆઈએ શનિવારે એક રજૂઆત જારી કરીને કહ્યું હતું...

વર્લ્ડ ટી-20 : નવની જગ્યાએ પાંચ શહેરમાં યોજાઈ શકે છે ટી-20 વર્લ્ડ કપ.

ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે બીસીસીઆઇને વિશ્વાસ છે કે ટી-20 વર્લ્ડ કપ ઓક્ટોબરમાં ભારતમાં યોજાશે. જોકે, તે નવને બદલે પાંચ શહેરોમાં યોજાઈ શકે છે....

ચીનની ચાલાકી: કોરોનાગ્રસ્ત ભારતને દગો, ચીનએ કર્યું આ કામ.

ભારત હાલ કોરોના સંક્ર્મણની ઝપેટમાં છે અને સંકટના આ યુગમાં વિશ્વના ઘણા દેશો ભારતની મદદ માટે આગળ આવી રહ્યા છે. અમેરિકા, રશિયા, જર્મની, ફ્રાન્સ...

અભિનેતા બિક્રમજીત કંવરપાલનું કોરોનાથી નિધન, આર્મી ઓફિસર રહી ચુક્યા છે આ અભિનેતા.

કોરોના અનેક લોકોને ભરખી ગયો છે. આ કારણે અત્યાર સુધી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સામાન્ય હોય કે ખાસ, આ રોગ કોઈને છોડતો...

ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં આગ લાગી, આગથી 20 લોકોના મૃત્યુ, 20 થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

ભરૂચશહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલફર હોસ્પિટલ ખાતે રાત્રીના સમયે અચાનક હોસ્પિટલના આઈ સી યુ વોર્ડ માં આગ લાગવાની ઘટના સામે આવી હતી,પ્રાથમિક અનુમાન...

કોરોના કહેર યથાવત : દેશમાં પહેલી વાર 4 લાખથી વધુ નવા દર્દીઓ મળ્યા,મૃત્યુઆંક પહોંચ્યો આ સ્તર પર.

કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં વિનાશ સર્જ્યો છે. દરરોજ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અને કોવિડથી મૃત્યુઆંક વધતા લોકો ગભરાઈ ગયા...

તાજા સમાચાર

- Advertisement -spot_img