- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સપ્ત દીવવસ્ય સત્સંગીજીવન કથા પારાયણ નું અને સત્સંગ સભા નું ભવ્ય આયોજન

હળવદ માં આવેલ મૂળી તાંબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર (નવું) રવા. નગર સરા ચોકડી હળવદનો ૧૫ વાર્ષિક પાટોત્સવના ઉપલક્ષમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા અને ચરિત્રો...

મોરબી ની સિવિલ હોસ્પિટલ માં તસ્કરો ત્રાટકયા

મોરબી શહેર માં થોડાં દિવસો પહેલાં બાઇક ચોરી ની ફરીયાદો ઉઠી છે ત્યારે વ સિવિલ હોસ્પિટલના સ્ટાફ કવાર્ટરમાં ચોરી થયા નો વધું એક બનાવ સામે...

હળવદ તક્ષશિલા સંકુલ ખાતે મોરબી જિલ્લાની ખેલ મહાકુંભ નીહેન્ડબોલ સ્પર્ધા યોજાઈ

મોરબી જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ હળવદની તક્ષશિલા સ્કુલ ખાતે હેન્ડબોલ સ્પર્ધાથી પ્રારંભ થયો. હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયાના હસ્તે દીપ પ્રાગટ્ય અને ટોસ ઉછાળી હેન્ડબોલનો...

મોરબીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

ગજાનંદ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો મોરબી ના પીપળી રોડ પર આવેલ ગજાનંદ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં દરોડો કરીને એલસીબી ટીમે ઈંગ્લીશ...

મોરબી માં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

આ કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા હાજર રહ્યા હતા વૈશ્નાણી કાંતિલાલ ભાઈ એ ૧૦૧મી વખત રક્તદાન કર્યું જ્યારે મનુભાઈ જાકાસણીયા એ ૬૧ મી વખત રક્તદાન...

કારખાનામાં કામ કરતી વેળાએ કારખાનામાં ઉંચાઈ પરથી નીચે પડી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું

મોરબી નજીક આવેલ આઇકોન ગ્રેનાઈટો કારખાનામાં કામ કરતા ચેનસિંહ ગંગારામ (ઉ.વ.૩૨) નામના શ્રમિક યુવાન કારખાનામાં કામ કરતી વેળાએ ઉંચાઈ પરથી નીચે પડી જતા ગંભીર...

હડમતીયા રોડ પર તળાવમાં ડૂબી જતાં સગીરનું મૃત્યુ

લજાઈ થી હડમતીયા જવાના રસ્તે તળાવમાં ન્હાવા પડતા અનીલભાઇ જયન્દપ્રસાદ પટેલ ઉ.વ.૧૭ રહે ગામ ગૈવરી જી.રીવા મધ્યપ્રદેશ વાળાનું ડૂબી જતાં મૃત્યુ રેક્સ્યું ટીમ દ્વારા રેસ્ક્યુ...

અમદાવાદ સ્થિત પ્રખ્યાત જવેલર્સ ‘જ્વેલ વર્લ્ડ’ નાં હેરિટેજ કલેકશનનું વિશિષ્ટ એક્ઝિબિશન મોરબીના હરભોલે હૉલ ખાતે

તા. 23-24 માર્ચ 2022 ના રોજ યોજાવા જઈ રહ્યું છે. અહીં કુંદન, ડાયમંડ અને વિલંદી આભૂષણોનું અદ્ભૂત સિલેકશન પ્રદર્શિત થયું. તેમનું બ્રાઇડલ કલેકશન ખાસ...

2જી એપ્રિલના રોજ અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા સીએમ ભગવંત માન ગુજરાતનાં મહેમાન બની શકે છે

આમ આદમી પાર્ટીને 117માંથી 92 વિધાનસભા બેઠકો પર જીત મળી છે. હવે પજાબમાં મળેલી બમ્પર જીતને લઈને કેજરીવાલનો પ્લાન ગુજરાત સર કરવાનો છે. નોંધનિય...

23 માર્ચ-શહિદ દિન નિમિતે નીલકંઠ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માં રાષ્ટ્રપ્રેમ તેમજ રાષ્ટ્ર ભાવના નું સર્જન કરવા “શહીદ સ્મૃતિ રેલી” યોજાશે…

રેલીમાં નીલકંઠ વિદ્યાલય ના ધો 5 થી 11 ના વિદ્યાર્થીઓ આપણા ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર 75 જેટલા ક્રાંતિકારીઓની વેશભૂષામાં જોવા મળશે અને...

તાજા સમાચાર

- Advertisement -spot_img