- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

શું તમને રીંગણાં નથી ભાવતા તો બનાવો ચટપટું અથાણું

  ભારતમાં અથાણું બનાવવાની પરંપરા ઘણી જૂની છે. અહીં કુશળ ગૃહિણીઓની વિશેષતા એ છે કે તેઓ દરેક શાકભાજીના અથાણાં બનાવે છે અને લાંબા સમય સુધી...

ખેડૂતોના સમર્થનમાં ધર્મેન્દ્રએ ટ્વીટ કરી ન્યાય મળે તેવી પ્રાર્થના કરી. જાણો શું કહ્યું તેમણે ?

  બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર ખેડૂતોના સમર્થનમાં છે. તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખેડૂતોને ન્યાયની માંગ પણ કરી રહ્યા છે. સોમવારે ધર્મેન્દ્રએ ટ્વિટર પર ખેડૂતોનો...

વાંકાનેર શહેરની વૃંદાવન સોસાયટીમાંથી બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાઇ….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા મનદિપસિંહ વાસુદેવસિંહ ગોહિલ (ઉં.વ. 33)એ પોતાના ઘરની પાસે તેનું સીડી ડીલક્ષ બાઈક જીGJ...

ઓસ્ટ્રેલીયામાં ભારતીય ખેલાડીઓ ખાધુ કંઈક એવું કે તમામ ચાહકો સોશિયલ મીડિયામાં તેમના પર ભડક્યા

રોહિત શર્મા પોતાના 4 સાથી ખેલાડીઓ સાથે રેસ્ટોરાંમાં ડિનર માટે ગયો હતો. સાઈડમાં રેસ્ટોરાંના બિલની કોપી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ...

સ્મશાનની તૂટી છત : ૧૮ લોકોના સ્મશાનમાં જ થયા મોત, અંતિમ સંસ્કાર કરવા આવેલા સ્વજનોના પણ મોત

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં મુરાદનગરની સ્મશાનમાં ગેલેરીની છત પડવાથી ઘણા લોકો દટાયા. જેમાંથી 18 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે...

સિગ્નલમાં ગ્રીન યેલો અને રેડ લાઈટ થતા પુરા થાંભલામાં પણ રંગ બદલાશે.

મુંબઇમાં નવી ટ્રાફીક સિગ્નલ સીસ્ટમનો પ્રયોગાત્મક ધોરણે અમલ કરવામાં આવી રહ્યો છે. આ સિગ્નલમાં ગ્રીન યેલો અને રેડ લાઈટ થતા પુરા થાંભલામાં પણ રંગ...

ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મુદ્દે પૂર્વ ચેરમેન એસ.પિ.સ્વામીએ આપ્યું નિવેદન મંદિર ટ્રસ્ટની મિટિંગમાં પ્રોસેસીંગમાં પહેલા સહી માંગતાં થયેલ વિવાદ મામલે આપ્યું નિવેદન.

ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મુદ્દે પૂર્વ ચેરમેન એસ.પિ.સ્વામીએ આપ્યું નિવેદન મંદિર ટ્રસ્ટની મિટિંગમાં પ્રોસેસીંગમાં પહેલા સહી માંગતાં થયેલ વિવાદ મામલે આપ્યું નિવેદન. https://youtu.be/F9PNE6TKOgA

દારૂ પી ‘ ઢીંગલી ‘ બનેલ દારૂડિયાએ પોલીસને ફોન કરી કહ્યું, ૩૦ કરોડ રૂપિયા આપું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાંખો….

રાજધાની દિલ્હીમાં એક શખ્સે પોલીસને ફોન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. આ ધમકી ભર્યા કોલ...

શ્રી હરિહર ગૌશાળા-વાંકાનેર ખાતે બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા યુવરાજશ્રી કેસરીદેવસિંહ ઝાલાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું….

શ્રી કૈલાસ આશ્રમ ગૌસેવ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે શ્રી હરિહર ગૌશાળા ખાતે બ્રહ્મ મિત્ર મંડળ વાંકાનેર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...

વાંકાનેર : કાર રિવર્સમાં લેતી વખતે હડફેટે આવી જતા શેરીમાં રમતા બાળકને ઇજા…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે રહેતા ઇમ્તીયાજભાઇ વલીમામદ ચૈાધરી (ઉ.વ. 27)નો અઢી વર્ષનો પુત્ર તેમના ઘરના ફળીયાની બહાર શેરીમાં રમતો...

તાજા સમાચાર

- Advertisement -spot_img