Wednesday, May 14, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11004 POSTS

સ્વઃ ડો પ્રશાંત મેરજા ની પુણ્યતિથિ પર સર્વરોગ મેડિકલ કેમ્પ યોજાયો

મોરબી ખાતે રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા નાં પુત્ર સ્વઃ ડો પ્રશાંત મેરજા ની 14મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ સર્વરોગ મેડીકલ કેમ્પને કબીર આશ્રમના મહંત શિવરામદાસ...

મોરબીના મોડપર ગામે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો

મોરબી નજીકના મોડપર મુકામે દર વર્ષે ઇષ્ટ દેવ હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષ પણ...

હળવદ‌ સરકારી હોસ્પિટલમાં ના બગીચામાં કચરાના ઢગ ‌હોવાથી દર્દીઓ પરેશાન

હળવદ ની સરકારી હોસ્પિટલમાં  પાછળના ભાગમાં જ્યાં ત્યાં ગંદકી અને કચરાના ઢગ જોવા મળે છે ત્યારે સરકારી હોસ્પિટલની સામે આવેલા બગીચામાં કચરા પાણીની ખાલી...

શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા આગામી તા.૨૪-૪ થી સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

બાળવિદુષી રત્નેશ્વરીબેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ...

3 દિવસ માવઠાની આગાહી કરાઈ 20 થી 22 દરમિયાન છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ હવામાન વિભાગના અપડેટ અનુસાર, ગુજરાતમાં 3 દિવસ માવઠાની આગાહી કરાઈ છે. 20થી 22 દરમિયાન છુટાછવાયા વરસાદની...

ધ્રુવનગર ગામની સીમમાં પરિણીતા દવા પી લેતા સારવારમાં

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી બનાવની મળતી વિગતો મુજબ ધ્રુવનગર ગામની સીમમાં વાડીએ...

મોરબી માંથી ત્રણ વાહનો ચોરાયા વાહન ચોર ગેંગ થઈ સક્રિય

મોરબી : મોરબી શહેરમાં બાઈક ચોરી નાં બનાવો માં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો હોય બાઇક ચોરો પાછાં સક્રિય થયા હોય તેવું સામે આવ્યું છે...

મોરબીનાં નાનીવાવડી ગામે દેશી પિસ્તોલ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકાના નાની વાવડી ગામમાંથી પોલીસે હાથ બનાવટની ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક ઈસમને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં...

ગુજરાત માલધારી મહા પંચાયત આંદોલન સમિતિ દ્વારા ધરણાં કાર્યક્રમ યોજાશે

તાજેતર માં ગુજરાત ની ભાજપ સરકારે માલધારી સમાજ અને પશુધન અને ગાય માતા વિરુધ વિધાન સભા માં કાળો કાયદો પસાર કરી માલધારી સમાજ અને...

મોરબીના આંબેડકર ચોકમાં હનુમાન ચાલીસા પાઠ તથા ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીના આંબેડકર ચોકમાં સંત રોહિદાસ ઉપવસ્તીમાં આવેલ હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મોત્સવ નિમિતે હનુમાન ચાલીસા પાઠ તથા ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. ...

તાજા સમાચાર

- Advertisement -spot_img