Wednesday, November 12, 2025
- Advertisement -spot_img

મોરબી

પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતાં પ્રગતિશીલ ખેડુત દાજીભાઇ મેળવી રહ્યા છે ૪.૫ લાખની આવક

પ્રાકૃતિક ખેતી એટલે ગાય માતાનું સન્માન અને ધરતીમાતા બળવાન ખેડૂત ધનવાન તથા ખાનાર વર્ગને તંદુરસ્તીનું વરદાન આગામી ૧૦ સપ્ટેમ્બરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીની શિબિર...

ટંકારા પડધરી ના ધારાસભ્ય લલિતભાઇ કગથરા એ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારા પડધરી મતવિસ્તાર ના ધારાસભ્ય લલિતભાઈ કગથરા આજે પોતાના મતવિસ્તાર નાં ગામડાંઓ ની મુલાકાત લઈ ત્યાં ની સમસ્યાઓ...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી ખાતે વિરાંજલી કાર્યક્રમ યોજાયો

મેગા મ્યુઝિકલ ડ્રામા સાથેના દેશભક્તિના કાર્યક્રમમાં મોરબીવાસી રોમાંચિત બન્યા આઝાદ આઝાદીની લડતમાં રક્ત રેડનારા નામી-અનામી શહીદોને દિલથી યાદ કરવાનો વિરાંજલી કાર્યક્રમ મોરબી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ...

૧૨ સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૧૨-૦૯-૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, નજરબાગ સામે, મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ...

રાષ્ટ્રીય સંયુક્ત મોરચો સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા રવિવારે રાજકોટમાં રેલી યોજાશે

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કે.જી.થી પી.જી.સુધી ફરજ બજાવતા શિક્ષકો તેમજ અન્ય ખાતાના હજારો કર્મચારીઓ રેલીમાં જોડાશે. કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાના તા. 03-09-2022ના સફળ...

ગુજરાત બંધના જન આંદોલનને સાથ સહકાર આપવા મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા અપીલ કરાઈ

મોરબી: ગુજરાતમાં વિપક્ષ તરીકે ભુમિકા નિભાવવા કોંગ્રેસ પાર્ટી કટીબદ્ધ છે ત્યારે પ્રજાના હિત માટે કોંગ્રેસ પક્ષ દ્વારા તા.૧૦-૦૯-૨૦૨૨ ને શનીવારે સવારે ૯-૦૦ થી ૧૨...

કોઈ અનિશ્ચનીય ઘટના ન બને માટે મોરબી પાલીકા દ્વારા ચાર સ્થળે ગણપતિની મૂર્તિઓ એકત્ર કરી વિસર્જન કરાશે

મોરબી: ગણપતિ વિસર્જન વખતે કોઈ અનિશ્ચનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિ વિસર્જનની વ્યવસ્થા કરાઈ ભગવાન શ્રી ગણેશજીની નવ-દસ દિવસ...

મોરબીના હળવદની મેરૂપર શાળાની બાળા રાજ્યપાલના હસ્તે સન્માનિત

મોરબી જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીનો પુરસ્કાર ક્રિષ્ના ભાડજાએ પ્રાપ્ત કર્યો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વાર્ષિક સત્રાંત પરીક્ષાના આધારે ધોરણ ૫ અને ૭ માં...

મોરબીમાં યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત

મોરબી: મોરબી સો ઓરડી જારીયા પાન પાસે મકાનમાં ગળેફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ રાહુલ છગનભાઇ મકવાણા ઉ.વ.૨૩ રહે.સો...

ખનીજ ચોરીના ગુનામાં તેર માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડયો

મોરબી: છેલ્લા તેર માસથી ગેરકાયદેસર ખનીજ ખનન, વહન તથા ફરજમાં રૂકાવટના ગુનો આચરી નાસતો ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની...

તાજા સમાચાર