Monday, July 7, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના જાગા સ્વામી મિત્ર મંડળ દ્વારા જ્ઞાતિરત્ન લાલાબાપાની પુણ્યતિથિ ઉજવાશે

મોરબી : જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા આગામી તા. ૨૩ એપ્રિલને શનિવારના રોજ મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ લાલાબાપાની ૮૧...

મોરબી નાલંદા વિદ્યાલય ખાતે પ્રધાનમંત્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યા સમિક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે નિરીક્ષણ કર્યું અને વિદ્યાર્થીઓ, શિક્ષકો,એસ.એમ.સી.ના સભ્યો સાથે પ્રશ્નોતરી કરી ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને દેશના સન્માનીય,...

હળવદના છેવાડા ના ગામમાં નોકરી કરતા શિક્ષક દંપતિ એ પોતાની દીકરી ના જન્મદિવસની કરી અનોખી ઉજવણી

હળવદના રાયધરા ગામે નોકરી કરતા એક શિક્ષક દંપતી એ પોતાની દીકરી ના જન્મદિવસ ને લઈને પોતાની શાળામાં આપ્યું અંદાજિત 200000 જેટલું દાન આજના આ ટેક્નિકલ...

ટંકારાના વાઘગઢ ગામે ત્રિવેણી કાર્યક્રમો યોજાયા : ગામની શેરીઓને મહાપુરુષોના નામ અપાયા

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે હનુમાનજી જયંતી નિમિત્તે ત્રિવેણી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં હનુમાનજી મંદિરે પૂજા અર્ચના તથા આરતી કરવામાં આવી હતી અને વાજતે...

મોરબીમાં સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મેળો યોજાશે

 મોરબીમાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ યોજના હેઠળ કાર્ડ કાઢી આપવામાં આવશે.તેમજ ચેપી–બિનચેપી રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે.હેલ્થ એન્ડ વેલનેસ...

સરકારી મેડિકલ કોલેજના નામે મોરબી ભાજપ સંગઠન લોકોને મૂર્ખ બનાવે છે

કેન્દ્ર અને ગુજરાત ની ભાજપ સરકાtરે મોરબી જીલ્લા ની પ્રજા ને હળ હળ તો અન્યાય કરેલ છે ત્યારે મોરબી ભાજપ અને મોરબી ના ધારાસભ્ય કમ...

હળવદ નકલંક ગુરૂધામ ખાતે રામદેવ રામાયણ કથાનો આજે સોમવારથી પ્રારંભ

હળવદ માં આવેલ નકલંક ગુરુધામ ખાતે ગૌ શાળા ના લાભાર્થે આજ રોજ તારીખ ૧૮/૦૪/૨૦૨૨ થી રામદેવ રામાયણ કથા નો પ્રારંભ થશે કથા ના વક્તા...

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી ની સરાહનીય કામગીરી પશુઓ માટે પીવાની નાં ટાંકી મુકવામાં આવી

ઉનાળાના આકરાં તાપ અને કાળઝાળ ગરમી માં અબોલ પશુપંખીઓ નેં બહું હેરાન પરેશાન થતા હોય છે ત્યારે ખાસ કરીને પશુ અને પક્ષીઓને ભારે હાલાકી...

મોરબીના નીલકંઠ વિદ્યાલયમાં રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના નીલકંઠ વિદ્યાલયમાં હર હંમેશ વિદ્યાર્થીઓને કંઈક નોખું અનોખું આપવાના હેતુસર વર્ષ દરમિયાન જુદી જુદી સહભ્યાસીક પ્રવૃતિઓ જેવી કે કમ્પની વિઝીટ, બિઝનેસ ટાયકુન, ગેસ્ટ...

મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત સાયક્લોથોન યોજાઈ

પણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે પ્રદૂષણનું પ્રમાણ વધતું રહ્યું છે.આ પ્રદૂષણ વિશેની જાગૃતિ લોકોમાં આવે એ હેતુથી નીલકંઠ સ્કૂલ તેમજ સક્ષમ-૨૦૨૨ (IOCL)ના...

તાજા સમાચાર