- Advertisement -spot_img

મોરબી

ખુનના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનના બે અલગ અલગ ખુનના ગુન્હામાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા ઈસમને મધ્યપ્રદેશના જાબુઆ જીલ્લા...

ટંકારામાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 110 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

ટંકારા: ટંકારા નગરનાકા નજીક રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧૦ બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય...

વરસાદી માહોલ વચ્ચે મોરબીવાસીઓ માલામાલ: ચક્રવાત ન્યૂઝની બમ્પર ઇનામી યોજના ..લૂંટો..લૂંટો…લૂંટો

ઉપરનું ટાઇટલ વાચકોને અચરજ પમાડે તેવું છે પરંતુ હકીકત છે કેમ કે ચક્રવાત ન્યૂઝ કોઈ નેતાઓની ચાપલૂસી કે ભ્રષ્ટ અધિકારીની કટકીથી ચાલતું ન્યૂઝ નથી.પરંતુ...

ભૂત કોટડા શાળાના શિક્ષક કલ્પેશ ધોરીને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

તા.5 મી સપ્ટેમ્બર,આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ તકે શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરતા ગુરુજનોને શ્રેષ્ઠ...

પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓ માટે ફ્રિ નેત્ર નિદાન કેમ્પ યોજાયો

પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની ધો.6 થી 8 ની 150 જેટલી વિદ્યાર્થીનીઓની આધુનિક મશીન દ્વારા નેત્રનું નિદાન કરાયું. મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા વિદ્યાર્થીનીઓની સુખાકારી માટે...

હળવદના પત્રકાર સહિત બે લોકોની કેમીકલ ચોરીમાં ધરપકડ

હળવદ: હળવદમાં કેમિકલ ચોરીના ગુનામાં હળવદ બ્રેકીંગ ન્યુઝ ના પત્રકાર સહિત બે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદી લલીતભાઈ સાંઈબાબા...

ડેમી -૦૨ ડેમનો એક દરવાજો વધુ 06 મીટર ખોલતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

ટંકારા: ટંકારા તાલુકા નજીક આવેલ ડેમી -૦૨ જળાશયમા ઉપરવાસમાં વરસાદને કારણે આવક વધતાં અગાઉ ૦૧ દરવાજો ૦.૪૫ ખોલવામાં આવેલ હતો તેમાં ૦૭ વાગ્યાની આસપાસ...

મોરબી જિલ્લામાં ITI ખાતે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની તારીખ 30 સપ્ટે. સુધી લંબાવાઈ

ઉમેદવારો https:// itiadmission. gujarat.gov.in પર ઓનલાઇન ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી શકશે ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ હેઠળની...

મોરબીમાં સફાઈ કર્મચારી પાસે મેલું ઉપાડવાની કે અસ્વચ્છ શૌચાલય સાફ કરાવવાની કામગીરી કરાવતી નથી તેવો સર્વે કરાયો

સર્વેમાં તારણ કરાયો; સર્વે અંગે કોઈને વાંધો હોય તો દિવસ - ૨ માં આધાર પુરાવા સાથે જાણ કરવી ભારત સરકારના સુપ્રિમ કોર્ટના તા.૨૦/૧૦/૨૦૨૩ના ચુકાદા મુજબ...

મોરબી: મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધીનો હાઈવે રોડ રીપેર કરવા કોંગ્રેસની માંગ

મોરબી: મોરબી - હળવદ હાઈવેમાં મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધીનો રોડ તાત્કાલિક રીપેર કરવા મોરબી તાલુકા કોંગ્રેસના યુવા પ્રમુખ મિલન સોરીયાએ માર્ગ અને મકાન...

તાજા સમાચાર