- Advertisement -spot_img

મોરબી

તસ્કરોનો તરખાટ; મોરબીના કેરાળા(હરીપર) ગામે રહેણાંક મકાનમાંથી 3.5 લાખથી વધુના મત્તામાલની ચોરી

મોરબી: મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે રહેણાંક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ રૂ.૩,૫૨,૧૧૨ ના મુદ્દામાલની ચોરી લઈ ગયા હોવાની મોરબી...

એલીટ ગ્રુપના સ્વપ્નદ્રષ્ટા, ફાઉન્ડર અને પ્રેસિડન્ટ કલોલા સાહેબનો આજે જન્મદિવસ

એલીટ ગ્રુપના સ્વપ્નદ્રષ્ટા, ફાઉન્ડર અને પ્રેસિડન્ટ કલોલા સાહેબનો આજે જન્મદિવસ પરિશ્રમ થકી પારસ થવામાં જ સાર છે, હાથવેંત છે આભ, અડવાની વાર છે – આ...

માનસીક અસ્થિર વ્યક્તિને પોતાના પરીવાર સાથે મીલન કરવાતી ટંકારા પોલીસ 

ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટંકારા પોલીસ જનરલ નાઇટ રાઉન્ડમા હતા ત્યારે છત્તર ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમા હતા દરમ્યાન માનસીક અસ્થીર વ્યક્તિ રોડ...

મોરબીમાં અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાશે

મોરબી: ભરવાડ રબારી સમાજની એકતાના પ્રતિક સમાન મોરબીવાળા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા અષાઢી બીજના દિવસે યોજાશે તા. ૦૭ ને રવીવારે અષાઢી બીજના પાવન પર્વે...

હળવદના રાયસંગપરમા પ્રેમ સંબંધનો ખાર રાખી યુવકની હત્યા કરનાર બે ઈસમોની ધરપકડ 

હળવદ: હળવદ તાલુકાના રાયસંગપર ગામે કૌટુંબિક બે ભાઈઓએ જ બે ભાઈ પર છરી અને ધોકા વડે હુમલો કરતા એકનું યુવકનું મોત નિપજ્યું હતું. જેથી...

મોરબી સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો : 2 રૂપિયા જેટલો ગેસના ભાવમાં વધારો

મોરબી સીરામીક ઉદ્યોગને મંદીના માહોલ વચ્ચે વધુ એક માંઠા સમાચાર મળ્યા છે  મોરબી સિરામિક ઉદ્યોગ દેશ અને વિદેશમાં ખૂબ જાણીતું છે દેશના વિકાસમાં મોરબી સિરામિક...

ખોટી ઓળખ આપી ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરનાર ઈસમ ઝડપાયો

હળવદ: ખોટી ફેસબુક આઈ.ડી. બનાવી સસ્તો મોબાઈલ ફોન વેચવાની પોસ્ટ મુકી લોકોને વિશ્વાસમાં લઈ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરનાર...

સરદાર સરોવરમાં 50 ટકાથી વધુ જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 32 ટકાથી વધુ જળસંગ્રહ

સૌરાષ્ટ્રના બે જળાશયો વાંસલ અને વઘાડિયા સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૫૦ ટકાથી વધુ...

સ્વર્ગીય શિક્ષક પિતાના જન્મદિવસની શિક્ષક દિકરીઓ દ્વારા હરિયાળી ઉજવણી

ટંકારા: ભુતકોટડા ગામની પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગીતાબેન મનસુખલાલ સાંચલાએ તેમના પિતા સ્વ. મનસુખલાલ તુલસીદાસ સાંચલાનો જન્મદિવસ હોય, તેમની યાદમાં શાળામાં વૃક્ષારોપણ કરી...

મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં શોર્ટ લાગતાં મહિલાનું મોત 

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામ નજીક સોમનાથ મિનરલ માટીના કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ વંતાબેન દિપકભાઈ રાઠવા (ઉ.વ‌.૩૧) વાળા...

તાજા સમાચાર