Saturday, February 28, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લાના ઠિકરીયાળા અને મેસરિયા નાની સિંચાઈ યોજનાઓના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરતા કુંવરજીભાઈ બાવળિયા

રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે થનાર નવીનીકરણ થકી આ યોજનાઓની આવરદામાં વધુ ૫૦ વર્ષનો વધારો ; ૯૮૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈમાં લાભ થશે કેબિનેટ મંત્રી...

લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવીઃ 6.89 લાખ મતદારોનો ઉમેરો થયો

આખરી મતદારયાદીમાં 2,54,69,723 પુરૂષ, 2,39,78,243 સ્ત્રી તથા 1,503 ત્રીજી જાતિના મળી 4,94,49,469 કુલ મતદારો નોંધાયા છે કુલ 3.14 લાખ પુરૂષ, 3.74 લાખ સ્ત્રી અને ત્રીજી...

નરાધમની બેશર્મી: માનસિક તકલીફ ધરાવતી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, બહેનો સમજાવવા જતા મારમાર્યો

મોરબીમાં વધુ એક દુષ્કર્મની ધટના સામે આવી છે મોરબીમાં ગુટખા ખરીદવા ગયેલી માનસિક અસ્થિર યુવતી પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે આ મામલે પીડિતાની બહેનોએ...

મોરબીમાં વર્તાયો ગુલાબી ઠંડીનો ચમકારો:લોકો ધાબળા અને તાપણા ના શરણે

મોરબીમાં હવા થઈ ભારે ને થીજી ગયો શિયાળો... શીતળ લહેરીએ લહેરાઈ ગયો શિયાળો... આજે વહેલી સવારે તો ઝાકળ અને ઠંડીથી મોરબીનાં લોકો રીતસરના ધ્રુજી ઉઠ્યા હતા...

મોરબીના પુનીતનગરમાથી યુવતી લાપતા

મોરબી: મોરબીના પુનીતનગરમા રહેતી યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહેતા આજ દિન સુધી પરત ન ફરતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં...

મોરબીના અમરનગર ગામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના અમરનગર ગામની સીમમાં રવી પ્લાઝા રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી એસ.પી. રોડ વાયબ્રશન સીલેકશન દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય...

મોરબી:ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિશે માર્ગદર્શન સેમીનાર યોજાયો

મોરબી સિરામિક એસોસિએશનના હોલ ખાતે ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિશે માર્ગદર્શન સેમીનાર યોજાયો આજ રોજ તારીખ 03/011/2024 ના રોજ મોરબી સિરામિક એસોસિએશનના હોલ ખાતે કારખાનેદારો...

મોરબી: સોમનાથ પાર્ક સોસાયટી ખાતે અક્ષત કળશનું ઉમળકાભેર સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું

હાલ સમગ્ર ભારત ભરમાં અયોધ્યામાં 22 મી જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે જેને લઈને સમગ્ર ભારતમાં રહેતા...

ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આવતી કાલે મોરબીના પ્રવાસે

ગુજરાતના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા આવતી કાલે ૪ જાન્યુઆરીએ મોરબીના પ્રવાસે આવનાર છે. જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના...

તાજા સમાચાર