વહિવટી તંત્ર સાથે સંકલનમાં રહી સામાજિક સંસ્થાઓ, મંદિર, ટ્રસ્ટ, એસોસિએશન અને સેવાભાવી લોકોએ સ્થળાંતરિતોને કોઈ અગવડ ન પડવા દીધી
બિપરજોય વાવાઝોડાના પગલે છેલ્લા ચાર-પાંચ દિવસથી...
ગુજરાતના અનેક શહેરોમાં અને ગામડામાં વાવાઝોડા અને ભારે વરસાદે તંત્રની નબળી કામગીરી ની પોલ ખોલી ને રાખી દીધી છે
મોરબી જીલ્લામાં વાવાઝોડાની વધુ અસર માળિયા...
સ્થળાંતર કરાયેલ લોકોને કેશડોલ્સ ચૂકવવા નિર્ણય કરવામાં આવ્યો
સ્થળાંતરીત પુખ્ત વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયા લેખે મહતમ પાંચ દિવસની કેશડોલ્સ આપવા નો નિર્માણ...
મોરબી જિલ્લા વહિવટી તંત્રની ત્રિસ્તરીય વ્યવસ્થા માટે અભિનંદન- મંત્રી કનુભાઈ દેસાઈ
આ બાબતે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડા અન્વયે જિલ્લા વહીવટી...
મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે પડી ગયેલ વીજપોલ પી.જી.વી.સી.એલ. દ્વારા ઉભા કરવાનું શરૂ
બિપરજોય વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારે ટકરાયું જેની અસર મોરબી જિલ્લામાં પણ જોવા...
મોરબી: મોરબી જિલ્લામાં વિવિધ આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતરિત થયેલા લોકો માટે મોરબી કલેકટર કચેરી ખાતેથી જિલ્લાના વિવિધ આશ્રયસ્થાનો ખાતે ફૂડ પેકેટ્સ રવાના કરવામાં આવ્યા હતા.
...