- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો

મોરબીમાં ગત તા. 25/09/2022 ને રવિવારે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું . જેમાં મોચી...

મોરબીમાં આહીર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી: મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો ૧૩મો વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૫ સપ્ટેમ્બરના રોજ યોજાયેલ. મચ્છોયા આહીર જ્ઞાતિની વાડી ખાતે...

મોરબી : ફ્લેટમાં તીનપત્તીનો જુગાર રમતા 6 મહિલા ઝડપાઇ

મોરબી: મોરબીના શનાળા રોડ ભકિતનગર સર્કલ નિલકંઠ સોસાયટી કૈશાલ હાઇટસ-૨ ફલેટ નં.૩૦૧મા તીનપત્તીનો જુગાર રમતી છ મહીલાને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડ્યું...

બંધુનગર ગામે એપલ સીરામીક ફેક્ટરીમાં શંકાસ્પદ યુવકને ચાર શખ્સોએ માર મારતાં યુવકનુ મોત નિપજ્યું

મોરબી : મોરબીના બંધુનગર ગામે એપલ સીરામીક કારખાનામા યુવક શંકાસ્પદ લાગતા ચાર શખ્સોએ માર મારતાં યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ...

મોરબીના લાલપર ગામ નજીક રેલ્વેના પાટામા આવી જતા યુવાનનુ મોત

મોરબી: મોરબીના લાલપર ગામે ડેલ્ટા સિરામિક સામે આવેલા રેલ્વેના પાટામા આવી યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મુળ બોટાદ જિલ્લાના ગઢડીયાના...

મોરબીમાં રેલવે કર્મચારીનું દાઝી જતા મોત

મોરબી: મોરબીમાં કચરો સળગાવવા માટે કેરોસીનથી ભરેલ શીશો અકસ્માતે હાથમાંથી પડી જતા આખા શરીરે આગ લાગી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું...

આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામ નો હરતો ફરતો સેવા કેમ્પ

આસો મહિનામાં માતાજીના નવલા નોરતાના આવતા હોય છે ત્યાં કચ્છ માં આવેલા આશાપુરા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓ માટે મોરબી ના ટીંબડી ના ગામના...

મોરબી : રાજપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે તા.8 ઓક્ટોબરે રાજા ભરથરી નાટક ભજવાશે

મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામે સંત શિરોમણી શ્રી કેશવનંદ બાપુના આશીર્વાદથી નિરાધાર ગૌ-માતાના લાભાર્થે રાજપર ગામે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આસો સુદ -૧૪...

મોરબીમાં ચુંટણીના પડઘા કોંગ્રેસના જુના અને કદાવર કાર્યકર્તા મુકેશ ગામીએ દાવેદારી નોંધાવી

મોરબી: રાજ્યમાં ટુંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ઉમેદવારોની પસંદગીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મોરબીમાં ગુજરાત કોંગ્રેસનાં સહ પ્રભારી, રાજ્યસભાના...

મોરબીમાં પ્રૌઢે ગળેફાંસો ખાઈ જીંદગી ટુકાવી

મોરબી: મોરબીમાં માધાપર અંબીકા રોડ પર આવેલી ભાડાની દુકાનમાં પ્રૌઢે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં...

તાજા સમાચાર