Tuesday, July 8, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં ખત્રીવાડ વિસ્તારમાં હનુમાન જયંતી ની ઉજવણી કરાઇ

મોરબીમાં આજ રોજ હનુમાન જયંતી ની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે આજે મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરે હનુમાન જયંતી ની ઉજવણી...

મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની જન્મ જયંતી નિમિત્તે સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આજ રોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ...

અનેક સંઘર્ષો સાથે બાથ ભીડીને નાની વયમાં પોલીસ ઈન્સ્પેક્ટર બનતી માળીયાના વેણાસર ગામની દીકરી

માળીયા : સફળતા શબ્દ એટલો ભારે અને મોટો લાગે છે કે જે સાંભળતા જ અનેકને સફળતા માત્ર સ્વપ્ન જેવું લાગતું હોય છે પરંતુ જીવનમાં...

મોરબી હાઇવે ઉપર છતર નજીક કાર પલટી : પાંચ ઘાયલ

રાજકોટ – મોરબી હાઇવે ઉપર છતર જીઆઇડીસી નજીક સાંજના સુમારે હ્યુન્ડાઇ કાર પલટી જતા રાજકોટના કારીયા પરીવારના પાંચ સભ્યો ઇજાગ્રસ્ત બન્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ...

વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરિવાર દ્વારા હનુમાનજી મંદિર નો જીર્ણોધ્ધાર મહોત્સવ ઉજવાશે

વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરિવાર દ્વારા હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજી મંદિર ના જીર્ણોધ્ધાર મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ધ્વજારોહણ હોમ હવન અને...

દિકરી ને મરવા મજબુર કરનાર પતિ સાસુ સસરા વિરુદ્ધ પિતા એ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી

માળિયા તાલુકા નાં ખાખરેચી ગામે થોડા દિવસ પહેલા એક પરણિતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જે બનાવ માં મૃતકના પિતાએ મરવા મજબુર...

મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની શોભાયાત્રા નીકળશે

સમસ્ત મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમજ દ્વારા તા ૧૬ ને શનિવારે સંતશ્રી વેલનાથબાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે શોભાયાત્રા શનિવારે તા. ૧૬...

મોરબીમાં શિવલાલ ભાઈ ઓગણજા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાશે

સેવા એજ જેમનું જીવન હતું જેમનાં તપ અને ત્યાગ થી મોરબી પંથકમાં સત્તકાર્યો થી સુવાસ ફેલાવનાર પાટીદાર નું ગૌરવ એવાં સ્વઃ શિવલાલ ભાઈ ઓગણજા...

મોરબીનાં બગથળા ગામે શ્રી મોટા રામજી મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાશે

બગથળા ગામ સમસ્ત દ્વારા તા ૧૯ થી ૨૧ એમ ત્રણ દિવસ સુધી શ્રી મોટા રામજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું...

રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા નાં પુત્ર સ્વઃ ડો પ્રશાંત મેરજા ની ૧૪ મી પુણ્યતિથિ પર નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે

મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાના જયેષ્ઠ પુત્ર ડો. પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની યુવાનીમાં કાર અકસ્માતમાં નિધન થતા તેમની સ્મૃતિમાં મેરજા પરિવાર દર...

તાજા સમાચાર