મોરબી જિલ્લાના હળવદ તાલુકા ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હરિહર ગૌશાળાના પરમ પૂજ્ય સંત શ્રી હરિહર બાપુ અને...
મોરબીની રવાપર ચોકડીએ મારામારી અને એટ્રોસિટી કેસમાં પાંચ આરોપીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જે આગોતરા જામીન અરજી સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે રદ...
ભારતના બંધારણને 26,મી નવેમ્બર-1949 ના રોજ સ્વીકૃતિ મળેલ હોય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
મોરબી અત્રેની સબજેલમાં ઈન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા તેમજ અન્ય પોલીસ...
મોરબી: સરકાર દ્વારા લોકોને વ્યાજખોરોથી બચાવવા માટે લોક દરબાર યોજવામા આવ્યા તેમજ વ્યાજખોરોને ડમવા કેટલાક પગલા પણ ભરવામાં આવ્યા પરંતુ મોરબીમાં વ્યાજખોરોને જાણે પોલીસનો...
મોરબી: મોરબીના પાડા પુલ પરથી નીચે પટકાતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ જગદીશભાઇ મેઘજીભાઇ ચાવડા ઉ.વ ૫૬ રહે બગથળા તા.જી મોરબીવાળાનુ મોરબીના સામા...
મોરબી: મોરબી વાવડી રોડ પર કુબેરનગર-૪મા રહેતા યુવકનું ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ મોરબી વાવડી...