- Advertisement -spot_img

ગુજરાત

મોરબી વાંકાનેર ડેમુ ટ્રેનની ટ્રીપમાં કરાયો વધારો

કોરોના મહામારી બાદ ધીમે ધીમે મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનની ટ્રેનની ટ્રીપમાં વધારો કરવામાં આવી રહ્યો છે. અગાઉ બપોરની ટ્રેનની ટ્રીપમાં વધારો થયા બાદ અગામી...

મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરાયું

મોરબીની શ્રી એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે હાઈસ્કૂલમાં...

હળવદ તાલુકાનાં અજિતગઢના બોડાનાં રણમાં અગરિયા પરિવારોને તંત્રને વાંકે તરસ્યા રહેવાનો વારો !!

રાજ્યમાં સૌથી વધુ નર્મદાનું પાણી હળવદ તાલુકાને છતાં પણ અહીંના અગરિયા પરિવારો ને દશ દિવસે એક વખત પીવાનું પાણી મળે છે. હળવદ નજીક આવેલા કચ્છ...

હળવદ ખાતે ભાજપ આગેવાનના જન્મદિવસ નિમિતે હૃદયની તપાસનો નિઃશુલ્ક કેમ્પ યોજાશે

હળવદ : હળવદ ખાતે સેવાભાવી અને સમાજસેવી યુવાન તેમજ ભાજપ અગ્રણી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી ગુરુવારે હૃદયની તપાસના નિ:શુલ્ક...

મોરબીના સરસ્વતી શીશુમંદિર ખાતે પૂર્વ છાત્ર સંમેલન યોજાયું

મોરબીના સરસ્વતી શીશુમંદિરમાંથી ભણીને ગયેલા વિદ્યાર્થીઓનું સંમેલન ગત તા. 23 એપ્રિલના રોજ યોજાયું હતું જે કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાના પૂજન અને વંદન દ્વારા કરવામાં...

માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઘનશ્યામપુર ની વિદ્યાર્થીનીઓનો હળવદ તાલુકામાં દબદબો

હળવદની ઘનશ્યામપુર ગામની સરકારી માધ્યમિક શાળાની કુલ ત્રણ વિદ્યાર્થીનીઓ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માં હળવદ તાલુકામાં દ્વિતીય ,તૃતીય અને છઠ્ઠો નંબર મેળવી શિષ્યવૃત્તિ માટે પસંદગી...

હળવદ દિવ્યભાસ્કરનાં પત્રકાર અને નિખાલસ અને સરળ સ્વભાવ ધરાવતા કિશોરભાઈ પરમારનો આજે 42 મો જન્મદિવસ

હળવદના દિવ્ય ભાસ્કર ના પત્રકાર અને નિખાલસ અને સરળ સ્વભાવ ધરાવતા કિશોરભાઈ પરમાર નો આજે 25 એપ્રિલ 2022 એ જીવન સફરના 42 વર્ષ પૂર્ણ...

મોરબી 1962 ટીમ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ ની સરાહનીય કામગીરી

મોરબીનાં મકનસર નજીક એક બીમારી થી પીડાતી ગાય ને1962 ટીમ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર મળતા ગૌ માતા નો જીવ બચાવી લીધો હતો તેમજ...

ત્રાસવાદીને શોધવાના સ્ટીંગ ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર નારણકાના પોલીસકર્મીનું અવસાન

મોરબી તાલુકા નારણકા ગામના વતની અને અમદાવાદમાં જીવરાજ પાર્કમાં રહેતા પરસોતમભાઈ આશારામભાઈ શ્રીમાળીનું દુખદ અવસાન થયેલ છે. તેઓ હાલ નાગરિક સંરક્ષણ દળમાં પોલીસ ઇન્સ્પેક્ટર...

કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં ધરણા

મોરબી : વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા થયેલી ધરપકડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતીક ધરણા કરવામાં આવ્યા...

તાજા સમાચાર