Tuesday, May 7, 2024
- Advertisement -spot_img

રમત-જગત

IPL 2021 પર કોરોનાનો કહેર, આ કારણે આજે નહિ રમાય આ ટિમ વચ્ચેનો મેચ.

કોરોના મહામારી વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ, આઇપીએલની 14મી સિઝન ભારતમાં યોજાઈ રહી છે. તેનું આયોજન બાયો-બબલ (ખેલાડીઓ માટે કોરોના-સલામત વાતાવરણ)માં કરવામાં આવી રહ્યું છે....

વર્લ્ડ ટી-20 : નવની જગ્યાએ પાંચ શહેરમાં યોજાઈ શકે છે ટી-20 વર્લ્ડ કપ.

ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે બીસીસીઆઇને વિશ્વાસ છે કે ટી-20 વર્લ્ડ કપ ઓક્ટોબરમાં ભારતમાં યોજાશે. જોકે, તે નવને બદલે પાંચ શહેરોમાં યોજાઈ શકે છે....

હેપ્પી બર્થ ડે રોહિત શર્માઃ બેવડી સદીના બાદશાહ રોહિતની તકદીર આ મહાન ખેલાડીએ બદલી હતી, જાણો તેની આ દિલચસ્પ વાત

ભારતીય ઓપનર રોહિત શર્મા હાલ મુંબઈ ઈન્ડિયન્સ સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન રમી રહ્યો છે. કોરોના વાયરસ દેશભરમાં વિનાશ સર્જી રહ્યો હોવાથી તે...

ભારતની મદદ: બ્રેટ લીએ કોરોના સામે લડવા માટે 40 લાખ રૂપિયા દાન કર્યા, કહ્યું ભારત મારું બીજું ઘર છે.

ઓસ્ટ્રેલિયન તેજ બોલર પૈટ કમિન્સથી પ્રભાવિત થઈને તેના દેશબંધુ ભૂતપૂર્વ ખેલાડી બ્રેટ લીએ કોવિડ-19 મહામારી સામે લડી રહેલા ભારતને આશરે 40 લાખ રૂપિયાની મદદ...

Womens T20 Challenge આ વર્ષે રદ થઈ શકે છે, બીસીસીઆઈના અધિકારીએ કરી જાહેરાત.

ભારતમાં કોવિડ-19ની બીજી લહેરના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ટી-20 ચેલેન્જનું આ વર્ઝન રદ કરવું પડી શકે તેમ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી...

આઇપીએલ 2021: દિલ્હીની પ્લેઇંગ ઈલેવનમાં મોટો ફેરફાર, આ દિગ્ગજ ખેલાડી બેંગ્લોર સામે નહીં રમે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની 22મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચમાં દિલ્હીએ બદલાવ સાથે ઉતરવું પડશે. ટીમ સ્પિનર...

Sachin Tendulkar Birthday: વનડેમાં 200 રન બનાવ્યા પછી સચિન આખી રાત સૂઈ શક્યો નહોતો, જાણો તેની આ દિલચસ્પ કહાની.

24 એપ્રિલ સચિનના ચાહકો માટે તહેવાર જેવો દિવસ છે. કારણ કે આ દિવસે માસ્ટર-બ્લાસ્ટરનો જન્મદિવસ છે. આજે તેંડુલકર તેનો 48 મો જન્મદિવસ ઉજવી રહ્યો...

IPL 2021: આ ટીમના બેટ્સમેનોએ સૌથી વધુ 14 સદી ફટકારી છે, આઈપીએલમાં કુલ કેટલી સદી બની જાણો.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનમાં, અત્યાર સુધીમાં બે સદીની ઇનિંગ્સ જોવા મળી છે. પ્રથમ સદી રાજસ્થાનની સંજુ સેમસન દ્વારા અને બીજી સદી રોયલ...

રાશિદ ખાનનો દાવો, આ ખેલાડી ભવિષ્યમાં ભારત માટે યોગ્ય ઓલરાઉન્ડર બનશે.

સનરાઇઝર્સ હૈદરાબાદના સ્પિનર રાશિદ ખાનને લાગે છે કે અભિષેક શર્મા ભવિષ્યમાં ભારત માટે યોગ્ય ઓલરાઉન્ડર બની જશે. ખલીલ અહમદ અને અભિષેક શર્માના શાનદાર બોલિંગ...

IPL 2021: ભારતીય ખેલાડીઓએ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર કબજો કર્યો, ટોચના પાંચ બેટ્સમેન અને બોલરોમાં ફક્ત એક એક વિદેશી.

આઈપીએલ 2021 માં અત્યાર સુધીમાં 12 મેચ થઈ છે અને ઓરેન્જ કેપ અને પર્પલ કેપને લઈને જંગ ચાલી રહી છે. બંને પર ભારતીય ખેલાડીઓનો...

તાજા સમાચાર