Monday, April 6, 2026
- Advertisement -spot_img

લેખ

World Sleep Day 2021: ઓછી ઊંઘ માત્ર આરોગ્યને જ નહિ આ બાબતને પણ અસર કરે છે.

એક અધ્યયન મુજબ, ઊંઘમાં ખલેલ થવી તેની સીધી અસર સામાજિક સંબંધો પર પડે છે. અને માનવી એકલતાપણું અનુભવે છે. જે લોકો વ્યસ્તતાને લીધે ઓછી...

હાથ અને વાસણોમાંથી લસણની ગંધ દૂર કરવાના ઉપાય

ખાવા-પીવાની ઘણી વસ્તુઓ છે, જેની ગંધ હાથથી કે વાસણોથી નથી જતી.લસણ પણ તેમાંથી એક છે.લસણની છાલ કાઢતી વખતે હાથમાં એનો રસ લાગવાથી વિચિત્ર ગંધ...

કાંસાના વાસણોનો આ ફાયદો છે, નિષ્ણાતો પાસેથી જાણો કે કાંસાના પ્યાલામાં પાણી કેમ પીવું જોઈએ ?

સદીઓથી ભારતીય ઘરોમાં કાંસાનો ઉપયોગ કરવામાં આવે છે. તેને અંગ્રેજીમાં બેલ ધાતુ કહેવામાં આવે છે અને તે પિત્તળનું સંશોધિત સ્વરૂપ છે. તેમાં થોડું તાંબુ...

શું તમારે પણ લાંબા સમય સુધી પનીરને ફ્રેશ રાખવું છે? તો આવી રીતે કરો તેને સ્ટોર.

રસોડાને લગતા ઘણા નિયમો અને ફાયદાઓ છે, જેની જો કાળજી લેવામાં આવે તો તમે લાંબા સમય સુધી ખોરાકને તાજો રાખી શકો છે. ખાસ કરીને...

મહા શિવરાત્રી 2021: મહાશિવરાત્રી પર શિવપૂજા દરમ્યાન ભૂલથી પણ ન કરો આવી ભૂલ.

આજે મહા શિવરાત્રીનો તહેવાર છે. આ દિવસે ભોલે ભંડારીના ભક્તો કૈલાસપતિ રીઝવવા માટે વિવિધ ઉપાય કરે છે,અને આ પર્વની ઉજવણી કરે છે. શિવની ઉપાસના...

No Smoking Day 2021 : જો તમે ધૂમ્રપાનના વ્યસનથી છૂટકારો મેળવવા માંગતા હોય,તો આ 5 ટીપ્સને અનુસરો !

દર વર્ષે માર્ચના બીજા બુધવારે, નોન સ્મોકિંગ ડેની ઉજવણી કરવામાં આવે છે, જેથી સમગ્ર વિશ્વના લોકોને ધૂમ્રપાન ન કરવા અંગે જાગૃત કરી શકાય. આ...

બે વર્ષમાં 313 સિંહો માર્યા ગયા, છતાં ગુજરાત મધ્યપ્રદેશને 10 સિંહો આપવા તૈયાર નથી !

દેશના ફક્ત ગીરના અભ્યારણ્યમાં મળી આવતા સિંહો (બબ્બર સિંહ અથવા એશિયાટિક સિંહ) માટે મધ્યપ્રદેશ રાહ જોઈને બેઠું છે પરંતુ ગુજરાત સરકાર 10 સિંહો આપવા...

370 કલામ હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં ઘટાડો થયો; વર્ષ 2020માં 221 આતંકવાદીઓ માર્યા ગયા !

કેન્દ્રએ મંગળવારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હિંસા ઓગસ્ટ 2019 માં કલમ 370 રદ થયા પછી નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી...

ટીવી પર પ્રથમ વખત એક ટ્રાંસજેન્ડર બની એન્કર ઇતિહાસ રચાતા છલકાયાં આસું, જાણો તેની ગાથા.

અત્યાર સુધી તમે ટીવી પર ફક્ત સ્ત્રી કે પુરુષ એન્કર જ જોયા હશે, પરંતુ હવે આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં એક ટ્રાન્સજેન્ડર (કિન્નર) એન્કર બની...

જાણો કે પીરિયડ દરમિયાન મહિલાઓએ એક્સરસાઇઝ કરવી જોઇએ કે નહીં ?

સ્ત્રીઓ માટે, પીરિયડના પ્રથમ ત્રણ દિવસ ખૂબ જ મુશ્કેલી ભર્યા હોય છે. પીરિયડ દરમિયાન મહિલાઓને થાક, પેટમાં દુખાવો, મૂડ સ્વિંગ જેવી ઘણી મુશ્કેલીઓનો સામનો...

તાજા સમાચાર