- Advertisement -spot_imgspot_img

ગુજરાત

BSNL એ આ યોજનાઓમાં કર્યા ફેરફાર, 31 જાન્યુઆરી સુધી આ ઓફર લંબાવાઈ જાણો શું છે પૂરી વિગત

  ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેની મફત સિમ ઓફર 31 જાન્યુઆરી સુધી વધારી દીધી છે. કંપનીએ આ ડેવલપમેન્ટ ની માહિતી તેની તામિલનાડુ વેબસાઇટ...

આંખોની રોશની વધારવા માટે આ વસ્તુનો ઉપયોગ કરો જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રહેશે.

આંખો એ આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આના દ્વારા, આપણે આ સુંદર વિશ્વને જોવા સક્ષમ છીએ, પરંતુ ઘણી વાર આંખની કાળજી લેવાતી નથી...

વાંકાનેરના ઢુવા ગામે પેટ્રોલ પંપ નજીક ટ્રકચાલકે હડફેટે લેતા રીક્ષાચાલકને ઇજા…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામના પેટ્રોલ પંપ નજીક એક ટ્રક ચાલકે હડફેટે લેતા રીક્ષાચાલકને ઇજા પહોંચી હતી. આ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સામે વાંકાનેર તાલુકા...

02-01-2021 Epaper Chakravat News

View Full Screen

વાંકાનેર એપીએમસીના ચેરમેન શકીલ પીરઝાદાની ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસ સમિતિના કો ઓર્ડીનેટર તરીકે નિમણૂક કરાઈ…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ(એ.પી.એમ.સી.)ના ચેરમેન અને યુવા કોંગ્રેસ અગ્રણી શકીલએહમદ પીરઝાદા (એડવોકેટ)ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના પરામર્શથી...

કોરોના ઈફેક્ટ : ગુજરાત બોર્ડનો નિર્ણય, ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો…

કોરોનાની મહામારીને કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2020-21માં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ-9થી ધોરણ-12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાનો...

મોરબી જિલ્લામાં ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્ન ખરીદ-વેચાણ અને ઉડાડવા પર પ્રતિબંધ, જાહેરનામુ પ્રસિધ્ધ…

મોરબી જિલ્લા અધિક કલેકટર દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિતે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું.... ઉતરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં...

01-01-2021 Epaper Chakravat News

View Full Screen

શિયાળામાં ડ્રાય હેરને કહો, અલવિદા ઘરે બનાવો આ હેર પેક અને બચાવો પાર્લરના ખર્ચા

  શિયાળામાં મોટાભાગની છોકરીઓની સમસ્યા ડ્રાય હેરની હોય છે. જેમ જેમ ઠંડો પવન ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવે છે, તેમ તેમ ત્વચા અને વાળ માટે...

મહારાષ્ટ્ર સરકારે કોવિડ-19 લોકડાઉન નિયંત્રણની મુદત 31મી જાન્યુઆરી, 2021ની મધરાત સુધી વધારી

મહારાષ્ટ્ર સરકારે કોવિડ-19 લોકડાઉન નિયંત્રણની મુદત 31મી જાન્યુઆરી, 2021ની મધરાત સુધી વધારી દીધી છે. ચીફ સેક્રેટરી સંજય કુમાર દ્વારા બુધવારે આ અંગેનો પરિપત્રક જારી...

તાજા સમાચાર