બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા મનદિપસિંહ વાસુદેવસિંહ ગોહિલ (ઉં.વ. 33)એ પોતાના ઘરની પાસે તેનું સીડી ડીલક્ષ બાઈક જીGJ...
ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મુદ્દે પૂર્વ ચેરમેન એસ.પિ.સ્વામીએ આપ્યું નિવેદન
મંદિર ટ્રસ્ટની મિટિંગમાં પ્રોસેસીંગમાં પહેલા સહી માંગતાં થયેલ વિવાદ મામલે આપ્યું નિવેદન.
https://youtu.be/F9PNE6TKOgA
શ્રી કૈલાસ આશ્રમ ગૌસેવ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે શ્રી હરિહર ગૌશાળા ખાતે બ્રહ્મ મિત્ર મંડળ વાંકાનેર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે રહેતા ઇમ્તીયાજભાઇ વલીમામદ ચૈાધરી (ઉ.વ. 27)નો અઢી વર્ષનો પુત્ર તેમના ઘરના ફળીયાની બહાર શેરીમાં રમતો...
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરિણામે કોરોનાની રસીને નવા...