વજેપરવાડી-શક્ત શનાળા અને રાજપર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નમૂનેદાર આયોજન
શાળા પ્રવેશોત્સવ દરમ્યાન પર્યાવરણની જાળવણી માટે વૃક્ષા રોપણ પણ કરાયું
મોરબી જિલ્લામાં સમગ્ર...
હાલ ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં માળીયા તાલુકાના વર્ષામેડી, વવાણીયા તેમજ મોટા દહિંસરામાં ગાંધીનગર...
મોરબી જિલ્લામાં સમગ્ર ગુજરાતની સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પ્રથમ દિવસે ફાટસર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ...
મોરબીમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવો વધતા જઈ રહ્યા છે. લોકડાઉન બાદ આત્મહત્યાના કિસ્સાઓ માં ખૂબ જ વધારો થયો છે. તેમજ આવા કિસ્સાઓમાં આત્મહત્યા પાછળ...
સમગ્ર રાજ્યમાં હાલ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હોય ત્યારે માળિયા ના ખીરસરા ગામે પણ...
ગુજરાત ભરમાં ૧૮૦૦૦ જેટલા ગામડાઓમાં હાલ પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે " શાળા પ્રવેશોત્સવ" નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાજ્યની ૩૨૦૦૦ જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓ ના પ્રવેશ...