Sunday, February 8, 2026
- Advertisement -spot_img

મોરબી

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વિધવા મહિલાને સિલાઈ મશીનની ભેટ અપાઈ

મોરબી: મોરબી જિલ્લામાં સેવામાં હંમેશા અગ્રેસર રહેતી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ત્યારે હવે સોસાયટી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તરફ...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજિક વનીકરણ મોરબી દ્વારા એક હજાર ફલાદી રોપા વિતરણ કરાયા

મોરબી: નવરાત્રિના પાવન પર્વે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજિક વનીકરણ મોરબી દ્વારા વિના મુલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યા આશરે ૧૦૦૦ જેવા ફલાદી...

માળીયા તાલુકાના સરપંચ એસોસિયેશનના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂકમાં સર્જાયો વિવાદ

મોરબી: મોરબી જીલ્લાના માળિયા તાલુકાના સરપંચ એસોસિયેશનના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક માળિયા તાલુકાના અગીયાર થી વધુ ગામોના સરપંચોને જાણ કર્યા વગર જ કરી દેવામાં...

મોરબીમાં મહિલા કોંગ્રેસ દ્વારા મીટીંગ યોજાઇ

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની બેન ઠુંમર ના આદેશ અનુસાર મોરબી ખાતે જિલ્લા કાર્યાલય મહિલા કોંગ્રેસ દ્વારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...

મોરબી હળવદ ફોરલેન ટેન્ડર રૂા.૧૯૭/- કરોડના ખર્ચે મંજૂર

મોરબી, પીપળી, હળવદ, જેતપર ફોરલેનની મંજૂરી પણ ટુંક સમયમાં મળશે મોરબી જિલ્લાના મોરબી, હળવદ તેમજ મોરબી, પીપળી, જેતપર મચ્છુ રોડને ફોરલેન બનાવવા માટે મોરબીના ધારાસભ્ય...

જિલ્લાના ટુ વ્હીલર વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

અરજદારે www.parivahan.gov.in પર તા. ૧૬ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AG સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા તા.૦૭/૧૦/૨૦૨૨ થી...

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ માટે અરજી કરવાની તારીખ ૧૯ ઓક્ટોબર સુધી લંબાવાઇ

સરકાર દ્વારા (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ (૨) દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને (૩) દિવ્યાંગ વ્યક્તિઓને પગભર કરવાની કામગીરી...

મોરબી જિલ્લા ઉમીયા પરિવારનો 25મો સમુહલગ્ન 25મી જાન્યુઆરીના રોજ યોજાશે: ફોર્મ ભરાવાના 5 ઓક્ટોબરથી શરૂ

મોરબી: મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 25મો સમૂહ લગ્નોત્સવ (રજત જયંતિ) તારીખ 25/1/2023ને બુધવારના રોજ સવારે ગામ- ચાંચપર તા. મોરબી જી....

મોરબી: લુણસર ગામે ધર્માદાના લાભાર્થે બે નાટક ભજવાશે

મોરબી: મોરબીના લુણસર ગામે બહુચર માતાજીના મંદિર બસ સ્ટેશન ચોકમાં હરસીધ્ધી યુવક મંડળ દ્વારા તા. ૨૮ સપ્ટેમ્બરે નવરાત્રિના ત્રીજા નોરતે બુધવારે રાત્રે ૯:૩૦ કલાકે...

મોરબી તાલુકાના ગામોના ખેડૂતોને રવી પાક માટે મચ્છુ-૨ કેનાલમાંથી પાણી છોડવા માટે તંત્રને રજૂઆત

મોરબી: મોરબી તાલુકાના ગામોના ખેડૂતોને રવી પાક માટે મચ્છું-૨ માંથી કેનાલ દ્વારા પાણી છોડવામાં આવે તે માટે સરપંચો અને આગેવાનોએ તંત્રને રજૂઆત કરી છે. મોરબી...

તાજા સમાચાર