Saturday, December 20, 2025
- Advertisement -spot_img

મોરબી

લે બોલો..: જન્માષ્ટમી મેળા માટે નગરપાલિકાના ગ્રાઉન્ડની બોલી લગાવનાર એકપણ વ્યક્તિએ પૈસા ન ભર્યા, હવે શું….?

અધધ 18 લાખ બોલી લગાવનાર પાર્ટીની પૈસા ભરવામાં પાછીપાની, હવે આગળ શું થશે તેના પર લોકોની નજર વાંકાનેર શહેર ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે નૌમ-દશમ મેળાના...

હળવદના કવાડીયા ચેક પોસ્ટ ખાતેથી કારમાં ઈંગ્લીશ દારૂના જથ્થાની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા 

હળવદ: મોરબી જિલ્લામાં કારમાં દારૂની હેરાફેરી કરતા હોવાના અનેક કેસો સામે આવ્યા છે ત્યારે ફરી એક વખત હળવદ તાલુકાના કવાડીયા ચેક પોસ્ટ ખાતેથી ઈકો...

મોરબી શહેરમા તિરંગા ફલેગ કોડ નિયમ મુજબ લગાવવા કોંગ્રેસની માંગ 

મોરબી શહેરમાં થતું તિરંગાનુ અપમાન અટકાવવા કલેકટરને કોંગ્રેસની રજુઆત  મોરબી: મોરબી શહેરમાં અપમાન જનક સ્થિતિમાં લાગેલા તિરંગાઓને ફલેગ કોડ નિયમ મુજબ લગાવવા મોરબી શહેર કોંગ્રેસ...

આગામી 19 સપ્ટેમ્બરે મોરબીમાં ક્રિષ્ના હોલ ખાતે ફ્રી નેત્રમણી કેમ્પનું આયોજન 

મોરબી: હરિહર અન્નક્ષેત્રના સંસ્થાપક સેવા મૂર્તિ જમનાદાસભાઈ તથા એલ.ડી. હડિયલ દ્વારા પુનિતકુમાર જમનાદાસ હિરાણી તથા સંજયકુમાર જમનાદાસ હિરાણી તથા દામજીભાઈ અવચરભાઈ હડીયાલના સ્મરણાર્થે રણછોડદાસ...

મોરબીના ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિનાના દર સોમવારે ફરાળ અને બટુક ભોજનનું આયોજન 

મોરબી: શ્રાવણ મહિનામાં ભોળેનાથની પૂજા કરવાનો વિશેશ મહિમા હોય છે. આખા મહિના દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે પરંતુ શ્રાવણ મહિનામાં આવતા સોમવારનું...

ટંકારાના ખીજડીયા ચોકડી નજીકથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા: ટંકારા તાલુકાના ખિજળીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તે સિવીલ હોસ્પીટલ પાસેથી દેશી હાથ બનાવટની લોખંડની મેન્જીન વાળી પીસ્તોલ તથા ખાલી મેગ્જીન સાથે...

મોરબીના બેલા ગામની સીમમાં કારખાનામાં બાઈક સાફ કરતી વખતે પડી જતા એક વ્યક્તિનું મોત 

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામ ખોખરા હનુમાન રોડ એવેન્સ ગોલ્ડ ટાઇલ્સ કારખાનામાં બાઈક સાફ કરતી વખતે પડી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

મોરબીના લાયન્સનગરમાંથી 12 બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના લાયન્સનગરમા સતનામ એપાર્ટમેન્ટ બાજુમાંથી ૧૨ નંગ બિયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબી નગર પાલીકામા ૪૫(ડી) હેઠળ થયેલ કામોની તપાસ કરી દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ

મોરબી નગરપાલિકામાં ભાજપના શાસન દરમ્યાન કલમ ૪૫(ડી) હેઠળ કરવામાં આવેલ કોમોની સો ટકા રીકવરી કરી ભ્રષ્ટાચાર આચરનાર દોષિત વિરુદ્ધ કાર્યવાહી કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો

નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો હોવાથી આ પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવામાં આવશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ,...

તાજા સમાચાર