Sunday, December 21, 2025
- Advertisement -spot_img

મોરબી

ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ અવસરે ઉપસ્થિત રહ્યા

કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ધરાવાયેલા મહાઅન્નકૂટની આરતીમાં સહભાગી થઈ સૌના મંગલની કામના કરતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર...

મોરબીના વિજયનગરમાં ડો. બાબા સાહેબ આંબેડકર પ્રા. શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી વિદાય અપાઈ

મોરબી: આજ રોજ મોરબીના વિજયનગર વિસ્તારમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી વિદાય આપવામાં આવી હતી.  ...

મોરબી જિલ્લાના 889 મતદાન મથકોએ 28 એપ્રિલે ‘Know Your Polling Station’ કેમ્પેઈનનું આયોજન

બી. એલ. ઓ. મતદાન મથક વિશે માહિતી પૂરી પાડશે; મતદાન મથકોએ સાફ સફાઈ અને રંગ રોગાન હાથ ધરાશે મોરબી: મતદારોને મતદાન મથકોએ સુગમતા રહે અને...

મહિલા આત્મનિર્ભર બને તે માટે પગભર સફળતા ઉત્સવની ઉજવણી કરાઈ 

રાજકોટ : DADA ORGANIC LTD દ્વારા તારીખ ૧૨/૦૪/ ૨૦૨૪ ના રોજ પગભર નો જે ઉદેશ્ય છે મહિલા સ્વાસ્થ્ય અને આત્મનિર્ભર મહિલા બંને તેની પગભર...

મોરબીમાં બળીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી 

મોરબી: મોરબી મુનનગર ચોકથી આગળ આવેલ ન્યૂચંદ્રેશ સોસાયટીમાં આવેલ બળિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. મોરબીના મુનનગર ચોકથી...

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા ધો-6 થી 8ના વિદ્યાર્થીઓ માટે સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ

મોરબી: મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં આવેલા આહીર સમાજનાં ગામોમાં ધોરણ 6 થી 8 માં...

મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ 

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સદ્ગત પિતાની ૩૦મી પુણ્યતિથી નિમિતે અઘારા પરિવાર દ્વારા મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સ્વ.ત્રિભોવનભાઈ રાઘવજીભાઈ અઘારા ની ૩૦...

મોરબીના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: આવતીકાલે તારીખ ૨૪-૦૪- ૨૦૨૪ ને બુધવાર ના રોજ ૬૬ કે.વી. અમરેલી એસ.એસ.નું સમારકામ હોવાથી મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ આવતા નીચે મુજબ...

મોરબીના લીલાપર રોડ પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

મોરબી: મોરબીના લીલાપર રોડ ચાર માળિયા પાછળ ખડીયાના નાકેથી યુવકની લાશ મળી આવી હતી. મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ સરકારી આવાસ યોજનાના મકાનમા રહેતા...

મોરબીના મયુય પુલ પર કારે હડફેટે લેતા બાઈક સવાર પત્રકાર ઈજાગ્રસ્ત

મોરબી: મોરબીના મયુર પુલ ઉપર કારે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો હતો જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી કાર ચાલક...

તાજા સમાચાર