Thursday, April 23, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

મહાઆરતી, મહાપ્રસાદ અને રાત્રે ડાક ડમરૂનો ભવ્ય કાર્યક્રમ યોજાશે (જનક રાજા દ્વારા) મોરબી : શ્રી જીદિલા મામાદેવ ગ્રુપ દ્વારા તા. ૧૩ ને શનિવારના રોજ ભકતીનગર-૧...

જામનગરના મોટા ઈટાળા ગામે વિજ્ઞાન જાથાનો 10034મો લોકજાગૃતિ કાર્યક્રમ સંપન્ન 

જામનગરના મોટા ઈટાળા ગામમાં વિજ્ઞાન જાથાની લોકજાગૃતિ કાર્યક્રમ સંપન્ન મંગળ ગ્રહના અમંગળ ફળકથનો નર્યું તુત- વિજ્ઞાન જાથા અવકાશી ગ્રહો માનવજીવનને નડતા નથી - જયંત...

પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિત હિંદુઓ માટે સહાયતા કેન્દ્રનો મોરબીમા શુભારંભ

સીમા જનકલ્યાણ સમિતિ સંચાલિત સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રેરિત વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રનો મોરબી ખાતે શુભારંભ  સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા " માનવ...

વાંકાનેરના જાલિડા ગામે એટેકથી વૃદ્ધનુ મોત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં દેવ પેકેજીંગ કારખાનામાં લેબર કોલોનીમાં પોતાના રૂમમાં એટેક આવતા વૃદ્ધનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ વાસુદેવભાઈ શીવધરભાઈ રામ (ઉ.વ.૬૮)...

મોરબીના વીસીપરામા ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી

મોરબી: મોરબીના વીસીપરામા રહેતા યુવકે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવાનનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સલીમભાઇ સુમારભાઇ સુમરા ઉવ.૪૦ રહે. વીસીપરા બિલાલી મસ્જીદ...

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીના મુનનગર નાની કેનાલ રોડ શ્યામ રેસીડેન્સી પ્રભાત વિલા - બી નવા બનતા એપાર્ટમેન્ટમાં કોઈ અગમ્ય કારણોસર પોતે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત...

હળવદમાં ત્રણ શખ્સોએ છરીની અણીએ ચલાવી લુંટ

હળવદ: મોરબી જિલ્લામાં દિવસેને દિવસે લુંટ ફાટ, મારામારી અને ચોરીની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે હળવદના નર્મદા કેનાલ રોડ ઉપર યુવકના ગળે છરી...

મોરબીમાં 13 એપ્રિલના પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાશે

મોરબીના ઉમા ટાઉનશીપમાં F-૫૦૨ પટેલ હાઇટ્સ ખાતે આગામી તા.13 એપ્રિલને શનિવારના રોજ રાત્રે 9 કલાકે પીઠડનું પ્રખ્યાત શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું...

ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે મોરબીમાં 13મીએ ભવ્ય ભીમ ભજનનું આયોજન

આગામી 14મી એપ્રિલ 2024ને રવિવારના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તેમજ આધુનિક ભારતના સંવિધાનના રચયિતા એવા ભારતરત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીની 133મી...

મોરબી સબ જેલમાં મુસ્લિમ બંદીવાનોએ ઈદની ઉજવણી કરી

મોરબી: આજ રોજ રમજાન ઈદની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી સબ જેલમાં બંધ મુસ્લિમ બંદીવાનોએ રમજાન ઈદની ઉજવણી કરી હતી. મોરબી...

તાજા સમાચાર