Thursday, September 18, 2025
- Advertisement -spot_img

મોરબી

માથક શાળામાં આપત્તિ સામે સ્વબચાવ માટે ની મોકડ્રીલ કરવામાં આવી

વિદ્યાર્થીઓમાં આપત્તિ સામે સ્વરક્ષણની જાગૃતિ આવે તેમજ બીજાને પણ મદદ કરી શકે તે માટે  માથક પે.સેન્ટર શાળામાં મોકડ્રીલ કરવામાં આવી. શાળામાં આવતા વિદ્યાર્થીને આપત્તિ સામે...

ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગે જાહેરનામું બહાર પડાયું

ગણેશોત્સવ અંતર્ગત વિવિધ કૃત્યો પર મનાઇ ફરમાવવામાં આવી મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવનાર છે. જેથી શ્રી ગણેશની...

મોરબીના મુનનગરમાં જુગાર રમતા બે મહિલા સહિત નવ પકડાયા

મોરબીના મુનનગર નજીક આવેલી સતનામ સોસાયટીમાં ફ્લેટમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે પોલીસે ફ્લેટમાં દરોડો પાડી જુગાર રમી રહેલા બે મહિલા સહીત નવ આરોપીઓને...

મોરબી એડવાન્સ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ ડેન્ટલ ક્લિનિકનો 11 વર્ષ પૂર્ણ કરી 12માં વર્ષમાં મંગલ પ્રવેશ

મોરબી એડવાન્સ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ ડેન્ટલ ક્લિનિક અને ઈમ્પ્લાન્ટ સેન્ટર નો 11 વર્ષ પૂર્ણ કરી 12માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા હોસ્પિટલના ડોકટર મિલન ઉઘરેજા સાહેબને તેમના...

ટંકારાના હળબટીયાળી ગામે સગીરને ત્રણ શખ્સોએ માર માર્યો

ટંકારા: ટંકારા તાલુકાના હળબટીયાળી ગામે સગીરને મોટરસાયકલ ચલાવવા બાબતે ઠપકો આપી ત્રણ શખ્સોએ માર માર્યો હતો તથા સગીરના પીતાને આરોપીઓ ગાળો આપી જાતી પ્રત્યે...

મોરબીમાં મહિલાને રીલેશનશીપ રાખવા દબાણ કરી ધમકીઓ આપતા શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીમાં મહિલાને અગાઉ એક શખ્સ સાથે રીલેશનશીપ હોય બાદ મહિલા રીલેશનશીપ રાખવા માંગતા ન હોય જેથી આરોપી રીલેશનશીપ રાખવાનું કહેતા હોય ફોનમાં જેમ...

મોરબીના કાલીકા પ્લોટમાં યુવક પર બે શખ્સોનો છરી, પાઈપ વડે હુમલો 

મોરબી: મોરબી પરસોતમ ચોક સતવારા બોર્ડીંગ પાછળ કાલીકા પ્લોટમાં રહેતા યુવકને આરોપી સાથે ત્રણ મહિના પહેલા રહેણાંક મકાનની વચ્ચે દિવાલ બનાવવા બાબતે બોલાચાલી થયેલ...

મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 137 નવા શિક્ષકોનું આગમન

મોરબી: છેલ્લા ઘણાં સમયથી મોરબી જિલ્લાની ઘણી બધી શાળાઓમાં ઘણી બધી જગ્યાઓ ખાલી હતી અને ઘણા સમયથી યુવાનો વિદ્યા સહાયકો ભરતીની કાગડોળે રાહ જોઈ...

મોરબી: પી.એમ.પોષણ યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી કરાશે

ઉમેદવારોએ આગામી ૨૫ સપ્ટેમ્બર-૨૦૨૩સુધીમાં અરજી રૂબરૂ મોકલવાની રહેશે મોરબી તાલુકાના પી.એમ.પોષણ યોજના કેન્દ્રમાં ૭ વ્યવસ્થાપક, ૭ રસોયા તથા ૨૨ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક...

રફાળેશ્વર મંદિરે પૂર્વ સીએમ રૂપાણીના હસ્તે પૌરાણિક લોકમેળો ખુલ્લો મુકાયો

રફાળેશ્વર મંદિરે મહાદેવના દર્શન અને પિતૃતર્પણ તેમજ મનોરંજનની વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ રહી છે : પૂર્વ સીએમ વિજય રૂપાણી, આ વખતે બે...

તાજા સમાચાર