Friday, April 17, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબીના લાલપર ગામે ઈટાકા સિરામિકના લેબર ક્વાર્ટરની છત પરથી નીચે પટકાતા યુવકનું મોત

મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં જાંબુડીયા રોડ પર આવેલ ઈટાકા સિરામિકના લેબર ક્વાર્ટરની છત પરથી નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

મોરબીના ઉંચી માંડલ ગામે ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત

મોરબી : મોરબી તાલુકાના ઊંચી માડલ ગામની સીમમાં આવેલ ઝારકો સીરામીકના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબીના ધરમપુર ગામે જવાના કાચા રસ્તેથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના ધરમપુર ગામે જવાના કાચા રસ્તા પરથી દેશી તમંચા સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના...

મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ પર ટ્રકે હડફેટે બાઈક સવારનું મોત

મોરબી: મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ પર વિશાલ ફર્નિચર સામે ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનવા અંગે મૃતકના ભાઈએ આરોપી...

મોરબી : રાણીબા પ્રકરણમાં વધુ બે આરોપીને જામીન મળ્યા

મોરબીની રવાપર ચોકડીએ અનુ.જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારવાના પ્રકરણમાં રાણીબા સહિતના આરોપીઓને ઝડપી લઈને જેલહવાલે કરવામાં આવ્યા હતા જે આરોપીઓ પૈકી બે...

મોરબીની માધાપરવાડી શાળામાં બિઝનેશ ટાયકુન યોજાયો

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓ બિઝનેસ ટાયકુન દ્વારા વ્યાવસાયિક જ્ઞાન પ્રાપ્ત કર્યું મોરબીની પીએમ પ્રધાનમંત્રી રાઈઝિંગ સ્કૂલ ઓફ ઈન્ડિયા માટે પસંદ થયેલ માધાપરવાડી કન્યા શાળા અનેકવિધ...

મોરબી શહેર વીસીપરા વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી શહેર વીસીપરા વિસ્તારમાં આવેલ મફતીયાપરા જુના ગોર-ખીજળીયાના રસ્તે ઓરડીઓ પાસેથી એક ઇસમને ગેર-કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો...

મોરબી ‌: યુવા શક્તિ ગ્રુપ મોરબીનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ

મોરબી : ઈમરજન્સી એટલે યુવા શક્તિ તરીકે જાણીતુ મોરબીનુ યુવા શક્તિ ગ્રુપ કે‌ જે મોરબી અને રાજકોટની સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેગ્નન્સી, અકસ્માત જેવા...

મોરબી નિવાસી ધરમશીભાઈ પોપટભાઈ શેરસીયાનું અવસાન

મોરબી નિવાસી નિવાસી ધરમશીભાઈ પોપટભાઈ શેરસીયા તે શામજીભાઈ, હરીભાઈ,ધીરુભાઈ,છગનભાઈ નાં ભાઈ અને ધવલભાઈ નાં પિતાનું તા. 4ને ગુરુવાર નાં રોજ અવસાન થયું છે. જેમનું સદગતનું...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૦૩ દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધી ના ૨૮ કેમ્પ માં કુલ ૮૯૯૭ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ...

તાજા સમાચાર