જો આગામી દિવસોમાં લોકાર્પણ નહીં થાય તો પ્રજાહિતમાં જાતે ખુલ્લું બસસ્ટેન્ડ મૂકવું પડશે : કોંગ્રેસ
મોરબીના શનાળા રોડ ઉપર આવેલું નવું બસ સ્ટેન્ડનું મોટાભાગનું કામ...
માળીયા (મી): મળતી માહિતી મુજબ મુળ ઉતરપ્રદેશના વતની અને મજુરી કરતા આલીમભાઈ રાસીદભાઈ અંસારી (ઉ.વ.૨૪) વર્ષામેડી ગામની સીમમા આવેલ મહારાજા સોલ્ટ વર્કસ પ્રા.લી. નામના...
હારેલા ઉમેદવાર નિરુપા મધુએ કાંતિ અમૃતિયાની જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે. આ સંદર્ભે 5 જૂને હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે
અગાઉ પણ મોરબીના ધારાસભ્ય કાંતિ...
મોરબી: છેલ્લા ઘણા દિવસોથી સીરામીક ઉદ્યોગકારો ગેસના ભાવ વધારાને લઈને હાલાકીનો સામનો કરી રહ્યા હતા ત્યારે તાજેતરમાં ગુજરાત ગેસ દ્વારા રાહતના સમાચાર મળ્યા છે...
મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કહેતા મોરબીમાં એક દાદો છે હનુમાન દાદો પરંતુ મોરબી જેલમાં પણ એક દાદો છે જે જેલમાં રહીને ખંડણી ઉઘરાવે છે
મોરબી...