Monday, April 6, 2026
- Advertisement -spot_img

TAG

chakrvat

શિવસેનાનો ભાજપ પર આકરો પ્રહાર કહ્યું – હિન્દુઓની શબવાહિની બનીને ન રહી જાય ગંગા.

કોરોનામહામારી વચ્ચે શિવસેનાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, કોરોના સંકટનો સામનો કરવાને બદલે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ કમર કસી રહ્યું...

રિપોર્ટ: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 સિરીઝ રદ થઇ શકે છે, IPL બન્યું કારણ ?

કોરોના સંક્ર્મણની બીજી લહેરરમતગમતની દુનિયાને પણ અસર કરી રહી છે. રોગચાળાના ફેલાવાને કારણે ઘણી ક્રિકેટ શ્રેણીઓ અને લીગ કાં તો રદ કરવામાં આવી હતી...

કોરોના : યુએસમાં રસી લગાવેલ બાળકોમાં હૃદય સંબંધિત સમસ્યા જોવા મળી, સીડીસીએ તપાસ શરૂ કરી જાણો શું કહ્યું સીડીસીએ.

કોરોના રોગચાળાને હરાવવા માટે યુ.એસ.માં ૧૨ વર્ષથી વધુ વયના બાળકોને રસી આપવાના નિર્ણયથી મુશ્કેલી ઉભી થઇ છે. રસી આપ્યા બાદ કેટલાક બાળકોને હૃદય સબંધિતની...

‘રાધે’ નું રીવ્યુ કરવું કેઆરકેને પડ્યું ભારી, સલમાને માનહાનિનો કેસ દાખલ કર્યો તો ભાઇજાનથી ડરી ગયો કેઆરકે, અને કહ્યું કે હવે ……

પોતાના વિચિત્ર નિવેદનોને લઈ ચર્ચામાં રહેલા ફિલ્મ અભિનેતા કમાલ રશિદ ખાન (કેઆરકે)ને સલમાન ખાન સાથે પંગો લેવો ભારે પડ્યો હતો. બોલિવૂડ ફિલ્મો અને ગીતોની...

નવી માર્ગદર્શિકા: વોટ્સએપએ સરકારની નીતિઓ અને માર્ગદર્શિકા સામે દિલ્હી હાઈકોર્ટનો દરવાજાઓ ખટખટાવ્યો, અને કહી આ વાત.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે ભારત સરકારના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે તેના દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું...

ચક્રવાત યાસ Live Update: ઓડિશામાં તૂફાન ટકરાવવાની પ્રક્રિયા શરૂ, આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, એનડીઆરએફે રેકોર્ડ સંખ્યામાં પ્રથમ વખત પાંચ રાજ્યોમાં કુલ ૧૧૩...

અત્યંત ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલા ચક્રવાત યાસ ઓડિશામાં ત્રાટકવાનું શરૂ થઈ ગયું છે જે 2-3 કલાક સુધી ચાલશે. જેના કારણે અનેક વિસ્તારોમાં...

નેજલ રસી બાળકોને કોરોનાથી રોકવામાં અસરકારક બનશે, જે ઇન્જેક્ટેબલ રસી કરતા વધુ અસરકારક છે.

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્ર્મણનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે અનેક રાજ્યોએ તેની સામે લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે....

એવું તો શું થયું કે પટિયાલામાં નવજોત સિંહ સિદ્ધુએ અને અમૃતસરમાં પુત્રી રાબિયાએ ઘરની છત પર કાળો ધ્વજ મૂક્યો ?

કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુએ કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં મંગળવારે તેમના...

મહારાષ્ટ્ર: હોમ આઇસોલેશન બંધ, જિલ્લાના નવા કોરોના દર્દીઓને હવે કોવિડ સેન્ટરમાં જવું પડશે.

મહારાષ્ટ્ર સરકારે કોરોના અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે. હવે કોરોનાના નવા દર્દીઓને કોવિડ સેન્ટર જવું પડશે એટલે કે હોમ આઇસોલેશનની સુવિધા નાબૂદ કરવામાં...

પ્રશંસનીય: વિરાટ-અનુષ્કાએ જીત્યું સૌનું દિલ, SMA પીડિત બાળકની દવા માટે 16 કરોડ રૂપિયા એકત્ર કરવામાં મદદ કરી. જાણો આ SMA બિમારી વિશે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે સાથે મળીને 16 કરોડ રૂપિયા એકત્ર કરવામાં...

તાજા સમાચાર

- Advertisement -spot_img