Sunday, May 19, 2024
- Advertisement -spot_img

TAG

covid 19

સંકટ: યુનિસેફનું કહેવું છે કે ભારતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે, તે સમગ્ર વિશ્વ માટે ખતરાની ઘંટડી છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. આ આપણા બધા માટે ખતરાની ઘંટડી છે. વાયરસથી થતા મૃત્યુ, વાયરસમાં ફેરફાર અને પુરવઠામાં વિલંબની દ્રષ્ટિએ તેનો પડઘો વિસ્તાર...

કોરોનાથી સાજા થનાર દર્દીઓની આંખ પર આ ઇન્ફેક્શનનો ખતરો, જેનાથી જીવ પણ જાય છે.

કોરોના વાયરસના સંક્ર્મણથી સાજા થયેલા દર્દીઓને મ્યુકોરમાઈકોસિસમાં ફંગલ ઇન્ફેક્શન જોવા મળે છે, જે અત્યંત જીવલેણ છે. આ રોગ દર્દીઓની આંખોની દૃષ્ટિને અસર કરે છે....

લોકડાઉનના વિરોધમાં આવ્યા ખેડૂત સંગઠનો, 8 મેના રોજ પંજાબમાં તમામ બજારો ખોલવાની હાકલ કરી.

પંજાબમાં ૩૨ ખેડૂત સંગઠનોએ લોકડાઉનના વિરોધમાં ૮ મેના રોજ પંજાબભરમાં બજારો ખોલવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોએ વેપારીઓ અને સામાન્ય લોકોને ૮ મેના રોજ બજાર...

અલ્હાબાદ હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે – ઓક્સિજનની અછતથી લોકોના થતા મોત એ નરસંહાર સમાન કહેવાય.

ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ હાઈકોર્ટે ઓક્સિજનના અભાવે થયેલા મૃત્યુ અંગે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને કારણે કોવિડ-19 દર્દીઓના થતા મોતને...

કોરોના: જો ભારત આ ત્રણ મુદ્દાની ફોર્મ્યુલા અપનાવશે તો સંક્રમણની ગતિ ધીમી થશે, અમેરિકાના ટોચના આરોગ્ય નિષ્ણાતનું મંતવ્ય.

કોરોના વાયરસની બીજી લહેરમાં ભારત ઝઝૂમી રહ્યું છે. દરરોજ લાખો લોકો આ ખતરનાક વાયરસથી પ્રભાવિત થઈ રહ્યા છે, જ્યારે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી...

ઓટો-ટેક્સી ડ્રાઇવરોને 5000 રૂપિયા મળશે, 72 લાખને 2 મહિના માટે મફત રાશન આપવામાં આવશે; સીએમ કેજરીવાલે કરી જાહેરાત

કોરોના વાયરસના સંક્ર્મણને નિયંત્રિત કરવા માટે લોકડાઉનથી ગરીબ વર્ગના લોકોની મુશ્કેલીઓ વધી છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે મહત્વના નિર્ણયો લીધા...

કોરોનાને કારણે બદલી શકે છે BCCI નો IPLપ્લાન, હવે આ એક શહેરમાં રમાશે તમામ મેચો ?

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સિઝનમાં કોરોનાને કારણે ઉભા થતા જોખમને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લઈ શકાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટમાં આગળ...

વોટ્સએપ પર રસીકરણ કેન્દ્ર વિશેની સંપૂર્ણ માહિતી મળશે, આ મોબાઇલ નંબર તમને મદદ કરશે !

રસીકરણ અભિયાન 1 મે 2021 થી 18 થી 45 વર્ષની વય જૂથ માટે શરૂ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સરકારે લોકોની સુવિધા માટે સોશિયલ...

IPL 2021 પર કોરોનાનો કહેર, આ કારણે આજે નહિ રમાય આ ટિમ વચ્ચેનો મેચ.

કોરોના મહામારી વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ, આઇપીએલની 14મી સિઝન ભારતમાં યોજાઈ રહી છે. તેનું આયોજન બાયો-બબલ (ખેલાડીઓ માટે કોરોના-સલામત વાતાવરણ)માં કરવામાં આવી રહ્યું છે....

ચીનની ચાલાકી: કોરોનાગ્રસ્ત ભારતને દગો, ચીનએ કર્યું આ કામ.

ભારત હાલ કોરોના સંક્ર્મણની ઝપેટમાં છે અને સંકટના આ યુગમાં વિશ્વના ઘણા દેશો ભારતની મદદ માટે આગળ આવી રહ્યા છે. અમેરિકા, રશિયા, જર્મની, ફ્રાન્સ...

તાજા સમાચાર

- Advertisement -spot_img