Saturday, March 7, 2026
- Advertisement -spot_img

TAG

follow

ભારત યુએન શાંતિ મિશન માટે 1,50,000 ડોલર આપશે, કહ્યું – શાંતિ અને સંપ ખૂબ મહત્વના છે.

ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્રને દોઢ મિલિયન...

પહેલી ફિલ્મ બરસાતથી લઈને વેબ સિરીઝ આશ્રમ દ્વારા લોક પ્રસિદ્ધ થનાર બોબી દેઓલની રસપ્રદ વાતો.

અભિનેતા બોબી દેઓલ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. 27 જાન્યુઆરીએ એટલે કે આજે તેઓ તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બોબી દેઓલ ઘણા...

રાકેશ ટિકૈત સહિત 6 ખેડૂત નેતા પર કેસ, પોલીસે 200 ઉપદ્રવીની અટકાયત કરી

પાછલા દિવસે થયેલી હિંસા માટે દિલ્હી પોલીસે ઘણા ખેડૂત નેતાઓ પર એફઆઈઆર પણ નોંધી છે. આમાં રાકેશ ટિકેત, Dr. દર્શન પાલ, જોગિન્દર સિંઘ, બૂટા...

પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન પછી વૃક્ષારોપણ કરીને અયોધ્યા મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થયા બાદ મુસ્લિમ સમાજને જે 5 એકર જમીન મળી છે ત્યાં પ્રજાસત્તાક દિન નિમિત્તે મસ્જિદનો પાયો નાખવામાં આવ્યો...

૭૨ માં પ્રજાસત્તાક પવૅની શાનદાર ઉજવણી ગુજરાતના આ જિલ્લામાં કરવામાં આવી.

આજે જ્યારે 26મી જાન્યુઆરી અને ગણતંત્ર દિવસ એટલે દેશનો સ્વાતંત્ર્ય દિવસ છે અને આ દિવસને દેશની પ્રજા એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવે છે. ત્યારે...

દેશભક્તિનાં જોશથી ભરી દેશે તમને આ ‘વંદે માતરમ’ ગીત, આ જાણીતા ગુજરાતી કલાકારો છે સામેલ.

26મી જાન્યુઆરીનાં રોજ એક ખાસ ગુજરાતી ગીત રિલીઝ થયુ છે, જે તમને અખંડ દેશભક્તિનાં જુસ્સા સાથે ભરી દેશે. ગણતંત્ર દિવસ નિમિતે દેશને નામ એક...

પ્રજાસત્તાકના 71 વર્ષ નિમિતે જાણો ભારતે મેળવેલ સિદ્ધિઓ વિશે.

આ વખતે 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ આપણે સ્વતંત્ર ભારતનો 72 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ. આઝાદી પછીના છેલ્લા સાત દાયકામાં, આપણા દેશએ...

સરકારે મોટી સુવિધા આપી, હવે મોબાઈલમાં મતદાર કાર્ડ ડાઉનલોડ કરી શકાશે, જાણો આ રીત

મતદાર ઓળખકાર્ડનું ઇલેક્ટ્રોનિક સંસ્કરણ શરૂ થઈ ગયું છે. હવે તમે તમારા મતદાર કાર્ડને મોબાઇલ ફોન અથવા કમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકો છો. ચૂંટણી પંચના...

શું ( ઓપન પોર્સ ) ખુલ્લા છિદ્રોથી છૂટકારો મેળવવો છે ? તો ઘરે જ બનાવો આ માસ્ક.

ખુલ્લા છિદ્રો ( ઓપન પોર્સ ) ત્વચાની એક મોટી સમસ્યા છે. જે ચહેરાના સૌંદર્યને ઘટાડે છે અને શક્ય તેટલી વહેલી તકે ધ્યાન આપવું જોઈએ....

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ નિમિતે અભિનંદન પાઠવ્યા, જાણો શું કહ્યું તેમણે ?

રાષ્ટ્રિય મતદાતા દિન પર ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રેષ્ઠ ચૂંટણી પ્રથા માટે વિશેષ પુરસ્કારો પ્રસ્તુત કર્યા. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું, 'હું...

તાજા સમાચાર

- Advertisement -spot_img