Monday, June 16, 2025
- Advertisement -spot_img

TAG

gujrat

રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા !

હાપાથી ત્રણ ઓક્સિજનના ટેન્કરો ભરેલી ટ્રેન મહારાષ્ટ્ર મોકલાઈ જામનગર નજીક મોટીખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે...

કોરોના કાળ વચ્ચે પોલિટિક્સ ટુરિઝમ, માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સનું ભૂલ્યા ભાન !

મંદિર માટે લડ્યા કે મસ્જિદ માટે લડ્યા સવાલ એ નથી કદાચ આજે હોસ્પિટલ માટે લડ્યા હોત તો પણ પરિસ્થિતિ આજ જેસે થે જ રહે...

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલની લાલીયાવાડી ફરી થઈ છતી !

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટની સ્થિતિ વધારે કથળી છે. રાજકોટમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો...

ખેડૂત નેતા રાકેશ ટિકૈતને શંકરસિંહ વાઘેલાનો ટેકો મળ્યો, બે દિવસ ગુજરાતની મુલાકાતે જશે !

ભારતીય ખેડૂત સંઘના નેતા રાકેશ ટિકૈત રવિવારે ગુજરાત (ગુજરાત) ના અંબાજી દર્શન સાથે તેમની યાત્રાની શરૂઆત કરશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના આમંત્રણ પર, ટિકૈત...

બળાત્કારના આરોપમાં 25 વર્ષ પછી નિર્દોષ જાહેર, પીડિતા 20 વર્ષથી તેની પત્ની છે !

એક યુવતી પર બળાત્કાર ગુજારવાના મામલે મહાનગરના એક યુવાનને નિર્દોષ જાહેર કરવામાં 25 વર્ષ લાગ્યા હતા. પીડિતા છેલ્લા 20 વર્ષથી તેની પત્ની છે અને...

લવ જેહાદ : ગુજરાત સરકાર લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવતા અઠવાડિયે રજૂ કરશે !

ગુજરાત સરકાર વર્તમાન બજેટ સત્રમાં લવ જેહાદ (ગુજરાત ધર્મ ફ્રીડમ રિફોર્મ બિલ 2021) સામે કાયદો રજૂ કરશે. આ અંતર્ગત યુવતીને ભોળવીને, ધમકાવીને કે છેતરપિંડી...

અમદાવાદના કાલુપુરમાં 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આતંકીને ગુજરાત ATS એ ઝડપી પાડ્યો.

અમદાવાદના કાલુપુરમાં 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આતંકીને ગુજરાત ATS એ ઝડપી લીધો છે. મોહસીન નામના આતંકીની ગુજરાત ATSએ પૂણેથી ધરપકડ કરી છે.અમદાવાદ...

ગુજરાતથી ઋષિકેશની મુલાકાતે ગયેલા 22 મુસાફરો કોરોના પોઝિટિવ !

ગુજરાતથી મુનીકીરેતી નીલકંઠ ક્ષેત્રના બસ લઈને ફરવા નીકળેલા 22 મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના આરટી પીસીઆર નમૂનાઓ ચાર દિવસ પહેલા મુનીકિરતી ચેક...

Lockdown Returns : ગુજરાતમાં ફરીથી નાઇટ કર્ફ્યુ, મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન,સ્કૂલો પર લાગ્યા તાળા

એક તરફ દેશમાં કોરોના રોગચાળા સામે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે, બીજી તરફ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુમાં વધી રહેલા ચેપથી ફરી એકવાર...

૭૨ માં પ્રજાસત્તાક પવૅની શાનદાર ઉજવણી ગુજરાતના આ જિલ્લામાં કરવામાં આવી.

આજે જ્યારે 26મી જાન્યુઆરી અને ગણતંત્ર દિવસ એટલે દેશનો સ્વાતંત્ર્ય દિવસ છે અને આ દિવસને દેશની પ્રજા એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવે છે. ત્યારે...

તાજા સમાચાર

- Advertisement -spot_img