Friday, March 13, 2026
- Advertisement -spot_img

TAG

gujrat

અમદાવાદના કાલુપુરમાં 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આતંકીને ગુજરાત ATS એ ઝડપી પાડ્યો.

અમદાવાદના કાલુપુરમાં 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આતંકીને ગુજરાત ATS એ ઝડપી લીધો છે. મોહસીન નામના આતંકીની ગુજરાત ATSએ પૂણેથી ધરપકડ કરી છે.અમદાવાદ...

ગુજરાતથી ઋષિકેશની મુલાકાતે ગયેલા 22 મુસાફરો કોરોના પોઝિટિવ !

ગુજરાતથી મુનીકીરેતી નીલકંઠ ક્ષેત્રના બસ લઈને ફરવા નીકળેલા 22 મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના આરટી પીસીઆર નમૂનાઓ ચાર દિવસ પહેલા મુનીકિરતી ચેક...

Lockdown Returns : ગુજરાતમાં ફરીથી નાઇટ કર્ફ્યુ, મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન,સ્કૂલો પર લાગ્યા તાળા

એક તરફ દેશમાં કોરોના રોગચાળા સામે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે, બીજી તરફ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુમાં વધી રહેલા ચેપથી ફરી એકવાર...

૭૨ માં પ્રજાસત્તાક પવૅની શાનદાર ઉજવણી ગુજરાતના આ જિલ્લામાં કરવામાં આવી.

આજે જ્યારે 26મી જાન્યુઆરી અને ગણતંત્ર દિવસ એટલે દેશનો સ્વાતંત્ર્ય દિવસ છે અને આ દિવસને દેશની પ્રજા એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવે છે. ત્યારે...

દેશભક્તિનાં જોશથી ભરી દેશે તમને આ ‘વંદે માતરમ’ ગીત, આ જાણીતા ગુજરાતી કલાકારો છે સામેલ.

26મી જાન્યુઆરીનાં રોજ એક ખાસ ગુજરાતી ગીત રિલીઝ થયુ છે, જે તમને અખંડ દેશભક્તિનાં જુસ્સા સાથે ભરી દેશે. ગણતંત્ર દિવસ નિમિતે દેશને નામ એક...

જાણો શા માટે ઈન્દ્રનિલ રાજ્યગુરુ અને અન્ય કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી ?

હાલ ચાલી રહેલા ખેડૂત વિરોધી કાયદાને રદ કરવા દિલ્હી પર ખેડૂતોએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે. અને પોતાની વાત પાર અડગ રહ્યા છે. આ...

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામા કોરોના રસીકરણ કામગીરીની શુભ શરૂઆત કરવામાં આવી.

સમગ્ર દેશમાં હાલ પ્રથમ તબક્કામાં કોરોના વાઈરસના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામા કોરોના રસીકરણ કામગીરીની શુભ શરૂઆત...

રાજકોટમાં CMના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, આ સાથે જ જાણો 489.50 કરોડનાં ક્યાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું ?

રાજકોટમાં CM રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને આ અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. અંડર બ્રિજની શરૂઆતમાં "લવ રાજકોટ"...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક આત્મીયતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, જાણો કેવી રીતે ?

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે એકવાર માણસ કોઈ ઉચ્ચા પદ પર પહોચી જાય પછી તેના મૂળને ભૂલી જાય છે. અને જીંદગીની વ્યસતાને...

રાજકોટ જીલ્લામાં ત્રણ સેન્ટરો પર કોરોના વેકસીનનું ટીકા કરણ આજે શરૂ કરવામાં આવ્યું, જાણો ક્યાં છે આ ત્રણ સેન્ટરો ?

દેશમાંથી કોરોનાને નાબૂદ કરવા માટે આજે દેશભરમાં કોરોના વેક્સીનનું ટીકા કરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. જે કોવિડ વેક્સિનની આપણે સૌ આતૂરતાથી રાહ જોઈ...

તાજા સમાચાર

- Advertisement -spot_img