ભારતમાં કોવિડ -19 સંક્રમણના ઝડપથી વધતા જતા આંકડાને જોતાં ત્રીજી કોરોના રસી આવે તેવી સંભાવના છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસ માટેની રસીના સ્ટોકને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી ભારતમાં ચાલી રહેલા કોરોના રોગચાળાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી...
ભારતીય જનતા પાર્ટીના 41મા સ્થાપના દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશભરના પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમણે પક્ષના કાર્યકરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત...
શારદા કૌભાંડ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ સોમવારે મુંબઈના છ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં...