Thursday, September 11, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

પટનામાં એટીએમ તોડવાનો પ્રયાસ થયો, મુંબઈમાં એલાર્મ વાગ્યો; યુટ્યુબ પરની શીખ કામ ન આવી.

પટનાના કંકડબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના શાલીમાર પાસે પંજાબ નેશનલ બેંકના એટીએમ મશીનને ગેસ કટરથી તોડતા પાંચ ગુનેગારોની પોલીસે ધરપકડ કરી છે. આ અંગે કંકડબાગ...

સર્જનાત્મકનો અભાવ છે, તેવું કહી વૉલ્ટ ડિઝનીને નોકરી માથી કાઢી મૂક્યા હતા, ત્યાર બાદ તેણે 22 વખત ઑસ્કર જીત્યો, જાણો વધુ રસપ્રદ વાતો વૉલ્ટ...

વૉલ્ટ ડિઝનીની ગણતરી 20 મી સદીના સૌથી સર્જનાત્મક, નવીન અને પ્રતિભાશાળી લોકોમાં થાય છે. તે એક સાથે એનિમેટર, બિઝનેસ એક્ટર અને ફિલ્મ નિર્માતા હતા....

સરકાર એક્સનમાં : રસીની સપ્લાઈ બંધ ન થાય તેથી સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને આટલા કરોડની ચુકવણી કરી.

દેશમાં કોરોનાની અનિયંત્રિત ગતિને રોકવા માટે કેન્દ્ર સરકાર તમામ શક્ય પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે સોમવારે કોવિડ રસીકરણ અભિયાનને વધુ વેગ આપવાનો નિર્ણય...

માસ્ક પહેરવાની જરૂર નથી! આ પ્રકારનો આદેશ આપનાર આ દેશ વિશ્વનો પ્રથમ દેશ બન્યો.

ચીનથી ફેલાયેલો કોરોના વાયરસ આજે વિશ્વમાં કહેર મચાવી રહ્યો છે. 2019 ના અંતમાં, કોરોના વાયરસ ચીનના વુહાન શહેરથી ફેલાયો. આ રોગ એવી ખતરનાક ગતિએ...

જો તમે કોરોનાથી બચાવવા માંગો છો, તો આ બાબતોને ધ્યાનમાં રાખો, નિષ્ણાંતોએ નીતિ આયોગની બેઠકમાં આ સૂચનો આપ્યા !

દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોએ ચિંતા ઉભી કરી છે. સરકારની સાથે સાથે તબીબી વ્યાવસાયિકો પણ સતત નવા સંકટ પર મંથન કરી રહ્યા છે. સોમવારે,...

ઓક્સિજનની મદદ માટે કૉરર્પોરેટ જગત આગળ આવ્યુ,આ કંપનીઓએ સકારાત્મક પહેલ કરી.

કોવિડ -19 ની સારવારમાં ઓક્સિજનની તંગી દૂર કરવા માટે હવે ખાનગી અને સરકારી કંપનીઓએ સકારાત્મક પહેલ કરી છે. રિલાયન્સ, ટાટા સ્ટીલ, સેલ, જિંદલએ કોવિડની...

નવાઝુદ્દીન સિદ્દીકી આ થેરેપી માટે બેંગ્લોર પહોંચ્યા, ઘણા દિવસથી……

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી આજકાલ થેરેપીમાંથી પસાર થઇ રહ્યા છે. તે તેની બેંગલોરમાં ડિટોક્સ થેરેપી લઈ રહ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકી સતત ફિલ્મ્સના શૂટિંગમાં...

દિલ્હીમાં લોકડાઉન: અરવિંદ કેજરીવાલે એક સપ્તાહ માટે દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત કરી,જાણો કોને મળશે છૂટ ?

કોરોના વાયરસના વધતા જતા કેસોના પગલે દિલ્હીની સાથે એનસીઆર શહેરોના લોકો માટે મોટા સમાચાર છે. કોરોના વાયરસના વધતા જતા સંકટ વચ્ચે 26 મી એપ્રિલ...

બાંગ્લાદેશમાં કોરોનાનો કહેર વધ્યો, દર 14 મિનિટમાં 1 વ્યક્તિનું મોત.

કોરોના વાયરસથી બાંગ્લાદેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થતી જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં દર 14 મિનિટમાં એક સંક્ર્મણ વ્યક્તિનું મૃત્યુ થાય છે. દેશમાં કોવિડ...

રાજસ્થાન લોકડાઉન: રાજસ્થાનમાં આજથી 15 દિવસનું લોકડાઉન, જાણો શું ખુલશે – શું બંધ રહેશે.

રાજસ્થાનમાં કોવિડ -19 ના કેસોમાં થતા ઝડપી વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સોમવારથી 15 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે અને તે 3 મે સુધી...

તાજા સમાચાર

- Advertisement -spot_img