Friday, September 12, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

SBI લાવ્યું વિશેષ ઓફર, કોરોના રસી મેળવનારાઓને FD પર વધુ વ્યાજ મળશે

સાર્વજનિક ક્ષેત્રની બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા કોરોના વાયરસની રસી અપાવનારા લોકો માટે ખૂબ જ આકર્ષક ઓફર લઈને આવી છે. બેંકે કહ્યું છે કે...

રાજકોટમાં કોરોનાથી મોતનું તાંડવ યથાવત,24 કલાકમાં 59 દર્દીના મોત !

રાજકોટ જિલ્લાના 9 તાલુકામાં ફરજ બજાવતા કુલ 27 તલાટીઓ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 10 દિવસમાં 27 તલાટી કોરોના સંક્રમિત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં...

કોવિડ-19 દર્દીઓ માટે રાહતના સમાચાર,લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ લાયન્સ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કર્યું

અમદાવાદ શહેરમાં કોવિડ-19 કેસોની સંખ્યામાં સતત વધારાને ધ્યાનમાં લેતાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કરવાની જાહેરાત કરી છે. શહેરની હોસ્પિટલોમાં બેડની...

ખેડૂત નેતા રાકેશ ટિકૈતને જાનથી મારી નાખવાની ધમકી મળી, ગાઝિયાબાદમાં FIR નોંધાવી !

યુપી ગેટ ખાતે ધરણાનું નેતૃત્વ કરી રહેલા ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતને ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓનો વિરોધ કરવા મોબાઇલ ફોનમાં જાનથી મારી...

પહેલાં ખેડુતોને કાજુની મીઠાઇ અને શાહી પનીર મળતા હતા, અને હવે માત્ર આ વસ્તુથી પેટ ભરે છે પ્રદર્શનકારીઓ.

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ચલાવવામાં આવતા વિરોધ પ્રદર્શન હવે ઠંડા પડતા જોવા મળી રહ્યા છે. સરકાર સાથે વાતચીત બંધ થયા પછી દિલ્હીની સરહદો...

શું સૂર્યના કિરણોના સંપર્કમાં આવવાથી કોવિડ -19 થી મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે ?

કોરોના વાયરસની બીજી લહેરએ ફરી એકવાર આપણા બધાના જીવનમાં તારાજી સર્જી છે. જો કે રસીકરણ ડ્રાઇવ ઝડપથી પ્રગતિ કરી રહી છે, તેમ છતાં આપણે...

જામનગરમાં કોરોના બેકાબુ, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૧૨ કેસ નોંધાયા !

જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે, અને કોરોના નુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને છેલ્લા ૭ દિવસ થી...

100 બોલની ટુર્નામેન્ટ મેચમાં આ ભારતીય વિકેટકીપર કરશે કોમેન્ટ્રી.

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ,એટલે કે ઇસીબી, ટૂંક સમયમાં ધ હન્ડ્રેડ લીગનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ સીઝન આગામી કેટલાક મહિનામાં...

સંસ્કૃત શીખવાની તૈયારીમાં બાંગ્લાદેશના લોકો, ભારતની ‘લિટલ ગુરુ’ મદદ કરશે.

ભારત સાથેના સંબંધોને સતત મજબૂત બનાવવાનું પરિણામ એ છે કે બાંગ્લાદેશના લોકો સંસ્કૃત ભાષા શીખવામાં રસ દાખવી રહ્યા છે. સંસ્કૃત પ્રત્યે બાંગ્લાદેશી લોકોના વધતા...

ઝીરો બેલેન્સ ખાતા દ્વારા બેંકો તેમના ખિસ્સા ભરી રહી છે, SBI એ ગ્રાહકો પાસેથી આટલા કરોડ રૂપિયા વસૂલ કર્યા, રિપોર્ટમાં ખુલાસો થયો.

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ) સહિત ઘણી બેન્કો ઝીરો બેલેન્સ એટલે કે બેસિક સેવિંગ્સ ડિપોઝિટ એકાઉન્ટ્સ (બીએસબીડીએ) દ્વારા ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે. આવા ખાતા...

તાજા સમાચાર

- Advertisement -spot_img