Wednesday, September 10, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

“ગયા વર્ષે કોરોનાની તુલનામાં માર્ગ અકસ્માતોને કારણે વધુ મોત થયા.” _નીતિન ગડકરી

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું હતું કે, સરકાર માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે ગંભીર છે, કારણ કે છેલ્લા એક વર્ષમાં કોરોના ચેપ કરતાં...

BCCIએ વન ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કર્યું, આ ત્રણ નવા ખેલાડીઓને તક મળી.

ભારત અને ઇંગ્લેન્ડ હાલમાં પાંચ મેચની ટી -20 સિરીઝ રમી રહ્યા છે, જેનો અંતિમ મુકાબલો શનિવાર, 20 માર્ચે થવાનો છે. આ પછી, બંને ટીમો...

કોરોના વાયરસ: ગુજરાતમાં 10 એપ્રિલ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે

ગુજરાત સરકારે ગુરુવારે કહ્યું છે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર સહિત આઠ મહાનગર પાલિકાની શાળાઓ અને કોલેજો 10 એપ્રિલ સુધી બંધ...

Appleએ iPhone 12 Miniનું ઉત્પાદન ઘટાડ્યું, તેને બંધ કરવાની યોજના બનાવી રહી છે, આ છે તેનું કારણ ?

Apple આ વર્ષે બજારમાં iPhoneની નવી સિરીઝ લોન્ચ કરશે, જેનો વપરાશકર્તાઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહયા છે. આવી સ્થિતિમાં, લેટેસ્ટ iPhone 12 Miniને...

અમેરિકામાં એક ભારતીયને ત્રણ વર્ષની જેલ,ગુરુગ્રામનો રહેવાસી છે યુવક, જાણો શા કારણે થઇ જેલ ?

યુ.એસ. માં, એક ભારતીયને કોલ સેન્ટર દ્વારા છેતરપિંડી કરવા બદલ ત્રણ વર્ષની સજા ફટકારી છે. દોષિત સાહિલ નારંગ હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી છે. મે 2019...

અઢી મહિનામાં 43 લાખ ટન ખાંડના નિકાસનો સોદો, 15 માર્ચ સુધીમાં આટલા ટન ખાંડનું કુલ ઉત્પાદન કરવામાં આવ્યું.

વૈશ્વિક માંગની સાથે, ખાંડની નિકાસની સંભાવનાઓ ઝડપથી વધી છે. સરકારે નિકાસનો ક્વોટા જારી કર્યાના અઢી મહિનામાં 43 લાખ ટન ખાંડના સોદાની પુષ્ટિ થઈ ગઈ...

દંગલ ગર્લ ગીતા અને બબીતા ફોગાટની બહેન રિતિકાએ કરી આત્મહત્યા, શું આ હતું તેનું કારણ ? જાણો.

દાદરી જિલ્લાના બલાલી ગામમાં દ્રોણાચાર્ય એવોર્ડ કુસ્તીબાજ મહાવીર ફોગટ દ્વારા સંચાલિત રેસલિંગ એકેડમીમાં તાલીમ લેનાર 17 વર્ષીય કુસ્તીબાજે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી....

કિયારા અડવાણીએ તેની રિલેશનશિપનો ખુલાસો કર્યો, કહ્યું- જેની સાથે તે વેકેશન પર ગઈ હતી તેને……….

બોલિવૂડની મોહક અભિનેત્રી કિયારા અડવાણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત સ્ટાર્સમાની એક સ્ટાર છે. 'કબીર સિંઘ', 'ગુડ ન્યૂઝ' અને 'લક્ષ્મી' જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકેલી કિયારા...

હાથ અને વાસણોમાંથી લસણની ગંધ દૂર કરવાના ઉપાય

ખાવા-પીવાની ઘણી વસ્તુઓ છે, જેની ગંધ હાથથી કે વાસણોથી નથી જતી.લસણ પણ તેમાંથી એક છે.લસણની છાલ કાઢતી વખતે હાથમાં એનો રસ લાગવાથી વિચિત્ર ગંધ...

AIMIM ની શાનદાર શરૂઆત: ગુજરાતની સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં ભાજપથી છીનવી ગોધરા પાલિકા.

ગુજરાતની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી હરીફાઈ હતી, પરંતુ AIMIM એ ગોધરા નગરપાલિકામાં સત્તા પર કબજો મેળવીને મોટી સિદ્ધિ...

તાજા સમાચાર

- Advertisement -spot_img