- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

07-01-2020 epaper Chakravat

View Full Screen

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો, જાનહાનિ ટળી…

વાંકાનેર તાલુકાના જુના પાંચદ્વારકા ગામ ખાતે એક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હતો જે બનાવમાં ઘરના રસોડામાં નુકશાન થયું હતું. આ અકસ્માતનાં બનાવમાં સદનસીબે કોઈ...

રતન ટાટાની કારના નંબર વાળી નંબર પ્લેટ લગાવીને ફરી રહી હતી મહિલા, ચલણ કપાવવાથી સામે આવ્યો ચોકાવનારો ખુલાસો

ઉદ્યોગપતિ રતન ટાટાની કાર નંબરનો ઉપયોગ કરવા બદલ મુંબઈ પોલીસે એક કંપનીની ડિરેક્ટર મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલાને ટ્રાફિકના ભંગ બદલ દંડ ફટકારવામાં...

શશી થરૂરે પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગે ઉઠાવ્યો સવાલ જાણો શું કહ્યું તેમણે ?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જ્હોનસનની ભારત મુલાકાત રદ કરવાનો હવાલો આપીને કહ્યું હતું કે મુખ્ય મહેમાન નહીં રહેવાની સ્થિતિમાં...

જાણો GSHSEB 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ક્યારે લેવામાં આવશે?

કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી લીધી છે. આ સાથે જ ગુજરાતમાં શાળાઓ ખોલવાનો અને પરીક્ષા...

લદાખમાં માઈનસ 33 ડિગ્રીની ઠંડી સહન કરતાં જોવા મળ્યાં બોલિવુડના બિગ બી

આ દિવસોમાં શિયાળાની સીઝનમાં દેશભરમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઘણી જગ્યાએ વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉપરાંત, નવા વર્ષ...

ઇસરોના વૈજ્ઞાનિકનો મોટા દાવો,ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જણાવી તેની દર્દનાક હાલત

ઇસરોના અગ્રણી વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડિરેક્ટર તપન મિશ્રાએ દાવો કર્યો છે કે તેમને 2017 માં ઝેર આપવામાં આવ્યું હતું. તપન...

ખેડુતોના આંદોલન પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા અંગે સુનાવણી 11 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. અદાલતે વકીલ વતી ફાઇલ કરેલી અરજી...

વાંકાનેરના મેસરિયા ગામે યુવતીએ ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું…

વાંકાનેર તાલુકના મેસરિયા ગામ ખાતે રહેતી એક યુવતીએ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની...

વાંકાનેરના ઢુવા નજીકથી દેશી મેગ્જીન વાળી પિસ્તોલ સાથે એક ઝડપાયો….

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના શ્રી સંદીપસિંઘ સાહેબ તથા મોરબી પોલીસ અધિક્ષકશ્રી મોરબી એસ. આર. ઓડેદરા સાહેબની સૂચના મુજબ મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા ચોક્કસ...

તાજા સમાચાર

- Advertisement -spot_img