Saturday, September 20, 2025
- Advertisement -spot_img

મોરબી

નાના દહીંસરાના પાટીયા નજીક બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકનું મોત

માળીયા : મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આગળ નાના દહીંસરાના પાટીયા પાસે બાઈક અને છકડો રીક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બગસરા ગામના બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત...

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિગ્નેશ મેવાણીનાં સમર્થનમાં ધરણાં અને આવેદન આપવામાં આવશે

વડગામ નાં ધારાસભ્ય અને દલિત સમાજના લડાયક નેતા જીગ્નેશ મેવાણી ની બિન લોકશાહી રીતે અટકાયત કરવામાં આવી છે તેનાં વિરોધ માં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ...

મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોના ટોકનનું વેઈટિંગ ઘટાડવા રેવન્યુ વકીલ મંડલની રજૂઆત

મોરબી જીલ્લાનો અવિરત વિકાસ થઈ રહ્યો હોવાથી મોરબીમાં દસ્તાવેજો થવાનું પ્રમાણ વધારે હોય છે. મોરબીમાં દરરોજ જેટલા દસ્તાવેજો નોંધણી માટે તૈયાર થાય છે તેટલા...

હળવદ નંકલક ગુરુધામમાં ચાલતી રામદેવ રામાયણ કથાની પુર્ણાહુતી

રાજકીય સામાજિક આગેવાનો સહિત અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હળવદ: શકિતનગર આવેલ નકલંક ગુરુધામ ખાતે ગૌ શાળા ના લાભાર્થે ૧૮/૦૪ થી ૨૪/૪ સુધી રામદેવ રામાયણ કથા...

મોરબીના ઘુંટુ ગામે ઢોલરાધામના રામામંડળનું ભવ્ય આયોજન

મોરબી તાલુકાના ઘુંટુ ગામે અન્નક્ષેત્રના લાભાર્થે પ્રખ્યાત નવારામદેવળા ઢોલરાધામના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી તાલુકાના ઘુંટુ ગામે વશરામભાઈ ત્રિભોવનભાઈ સનારીયા દ્વારા અન્નક્ષેત્રના લાભાર્થે તા....

હળવદ તાલુકામાં ૧૫ ગામોમા નર્મદાનું પીવાનું પાણી નહીં મળતા ગામ લોકો બોરનું ક્ષાર યુક્ત પાણી પીવા મજબુર

હળવદ તાલુકામાં નર્મદાનું પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા હળવદ થી પાઇપલાઇન મારફત ગામડાઓમાં ગ્રામ પંચાયત પાણી પહોંચાડવામાં આવે છે...

મોરબી ખાતે 26મીએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

મોરબી : મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો 545 મો પ્રાગટ્ય મહોત્સવ ચૈત્ર વદી અગિયારસને મંગળવાર તા. 26 મી એપ્રિલ 2022 ના રોજ ભારત અને વિશ્વના કરોડો વૈષ્ણવો...

મોરબીમાં સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન

સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે મોરબી સત્સંગ સમાજ દ્વારા રવાપર-ધુનડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ 26 એપ્રિલથી 2જી મે...

1899 માં અંગ્રેજોએ ખેડૂતો પર કરેલ અત્યાચારનો ચિતાર રજુ કરતો લેખ : મોરબીના કેવલ જાકાસણીયાની કલમે !

મોરબીના જાકાસણીયા કેવલ તેજશભાઈ નામના તરુણે તા. 12/09/1899 ના રોજ ઉત્તર પ્રદેશના હેલી ગ્રાઉન્ડ ખાતે સવારના 7:54 વાગ્યે બનેલ ઘટનાનો ચિતાર રજુ કરતો લેખ...

મોરબીમાં મોચી જ્ઞાતિ રત્ન લાલા બાપાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી પુર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ હાજરી આપી

મોરબી : આજરોજ મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ લાલાબાપાની ૮૧મી પુણ્યતિથીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા...

તાજા સમાચાર