Saturday, January 24, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબીના લુંટાવદર ગામે રવિવારે રામામંડળનું આયોજન 

મોરબીના લુટાવદર ગામે આગામી તારીખ 25 જાન્યુઆરીને રવિવારના રોજ રાત્રે 08 કલાકે ગૌશાળાના લાભાર્થે રામામંડળનું આયોજન કરાયું છે. લુંટાવદર ગામે શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ...

ટંકારાના નેસડા (ખા) ગામે તળાવમાં ડૂબી જતા બાળકનું મોત 

ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામની સીમમાં મનસુખભાઈ નરસિંહભાઈ ભાડજાની વાડી પાસે આવેલ તળાવમાં પાણી ભરેલ ખાડામાં ડૂબી જતા સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. મળતી...

વધુ એક મોરબી પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ: ટંકારા પકડાયેલા દારૂના જથ્થાના ગુન્હામાં પોલીસ કર્મીનું નામ ખૂલ્યું!

મોરબીમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે ખોરવાઈ રહી છે.ત્યારે આ રીતે પોલીસ કર્મી જ દારૂ વેંચતા અને પીધેલ હાલતમાં હોય તેવા...

મોરબીની PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ કર્યું અનોખું કાર્ય 64.327 કિલ્લો પતંગના દોરા એકત્ર કર્યા

મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે, એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી...

શું તમારા પ્રસંગને યાદગાર બનાવવા માગો છો તો આજે જ સંપર્ક કરો વંશિવ આર્ટ & ડેકોરેશનનો

(પ્રમોશનલ આર્ટીકલ) ટંકારા; હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે સૌવ કોઈ પોતાના પ્રસંગને યાદગાર બનાવવા માટે મથામણ કરતા હોય છે. પરંતુ લોકો પ્રસંગના...

મોરબી; મતદાર યાદી સુધારણા કાર્યક્રમના ફોર્મ નં-૦૭માં ખોટા ફોર્મ રજુ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ

મોરબી: મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં અરજી ફ્રોમ નંબર – ૭ ની ખરાઈ કરવા અને તેમાં ખોટા ભરાયેલા ફ્રોમ બાબત કાયદેસર કાર્યવાહી કરવા...

મોરબી મનપાની અગ્નિશમન શાખા દ્વારા પાંચ ઇન્ડસ્ટ્રીઝમા 95 માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ અપાઈ

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા એલ. ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી સ્ટાફની સતર્કતા હેતુ હાઇડ્રન્ટ ડ્રિલ કરવામાં આવી હતી જેમાં ૦૫ ઇન્ડસ્ટ્રીઝમાં...

મોરબીના જેતપર જુના દેવળીયા રોડ પર ઇકો કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબી તાલુકાના જેતપર જુના દેવળીયા રોડ પર ઇકો કારે બાઈક ચાલકને હડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકો પોલીસ...

અધ્યયન મંડળ મોરબી દ્વારા ગુરુવારે માસિક બૌદ્ધિક સત્રનુ આયોજન

અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે મહા સુદ ૪ , દિનાંક ૨૨/૦૧/૨૦૨૬ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળા...

મોરબી મનપાની યુ..સી.ડી. શાખા માં શેરી ફેરિયાઓ પી.એમ. સ્વનિધિ યોજનાની ઑનલાઇન અરજી કરી શકશે

આ યોજના અંતર્ગત શેરી ફેરી પ્રવૃતિ કરતાં લોકો આર્થિક મદદ માટે બેક દ્વારા લધુ ધિરાણ આપવામાં આવશે મોરબી શહેરના શેરી ફેરિયાઓ માટે પી. એમ. સ્ટ્રીટ...

તાજા સમાચાર