Sunday, November 16, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી નિવાસી પોલજીભાઈ અઘારાનું દુઃખદ અવસાન; આવતીકાલે બેસણું

મોરબી: ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઇ અને હર્ષદભાઇ ના પિતા સ્વ.પોલજીભાઈ ભગવાનજીભાઈ અઘારાનું તારીખ 12/11/2025ના રોજ દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને...

મોરબી મહાનગરપાલિકાની જાહેર બસ સેવા તાત્કાલિક શરૂ કરવા કમીશ્નરને રજુઆત 

મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે અગાઉ નગરપાલીકા કાર્યરત હતી ત્યારે મોરબી શહેરની આસપાસના ગામડાઓ માટે બસ...

આયુષ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ. પ્રતિક પટેલે હેમરેજનું સફળ ઓપરેશન કર્યું; દર્દીએ હોસ્પિટલનો આભાર માન્યો

મુકેશભાઈ નામના દર્દી ઉમર વર્ષ 33, નું અકસ્માત થતાં મગજમાં ખુબજ ગંભીર ઇજા પોહચી હતી અને મગજના ભાગે ઇજા ના કારણ થી લોહીની નશની...

મોરબી: સોશ્યલ મીડિયામાં હથિયાર સાથે ફોટા અપલોડ કરવુ યુવકને ભારે પડ્યુ, પરવાનેદાર સહિત બન્નેની ધરપકડ

મોરબી એસઓજી પોલીસ ટીમે હળવદ તાલુકાના ભલગામડા ગામના યુવકની અને હથિયારના પરવાનેદાર વ્યક્તિની અટકાયત કરી હતી. જેમાં પકડાયેલ યુવકે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં હથિયાર...

મોરબી: વ્યાજના રૂપિયા બાબતે પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખી વેપારીને બે શખ્સોએ માર માર્યો 

મોરબીમાં એક વર્ષ પહેલાં વ્યાજના રૂપિયા અંગે પોલીસમાં આપેલ અરજીનું મનદુઃખ રાખી બે વ્યાજખોર શખ્સોએ વેપારી યુવકને મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી નજીક ઉભા રાખી...

મોરબીના રોયલ પાર્કમાં પાણી ઢોળવા બાબતે પાડોશી દંપતીને લોખંડના પાઇપ વડે ફટકાર્યા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રોયલ પાર્ક શેરી નં.૩ માં ઘર પાસે પાણી ઢોળવા બાબતે પાડોશી મહિલાએ તેમના પિતાને બોલાવી દંપતીને લોખંડના પાઇપ અને ઢીકા...

મોરબીના વણકરવાસમાં જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

મોરબી શહેરમાં આવેલ વણકરવાસમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોની મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન...

ટંકારાના લખધીરગઢ શાળાનાં નિવૃત્ત શિક્ષિકા અરૂણાબેન પટેલનો અનોખો સેવાયજ્ઞ

વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન...

નીલકંઠ કોમર્સ સ્કૂલ-મોરબી દ્વારા “12 કોમર્સ પછીનું ભવિષ્ય અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર” યોજાયો

બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી...

માતુશ્રી વીરબાઈમાઁની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે

મોરબીના ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી સુંદરકાંડ, ધૂન-ભજન તથા મહાપ્રસાદનું આયોજન. સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાના ધર્મ પત્નિ માતુશ્રી વીરબાઈમાઁની પૂણ્ય તિથી...

તાજા સમાચાર