Monday, September 22, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી ઔદ્યોગિક એકમોમાં વાવાઝોડાના કારણે જર્જરિત થયેલ શેડ કે અન્ય ભાગોને ત્વરિત રીપેરીંગ કરાવવા કલેકટરની સૂચના

મોરબી: મોરબી જિલ્લામાં આવેલ તમામ કારખાનાના માલીક / સંચાલકોને સુચિત કરવામાં આવે છે કે, તાજેતરમાં તારીખ 26/11/2023 ના રોજ આવેલ તેજ પવન સાથે કમોસમી...

હળવદ ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથા યોજાશે

મોરબી જિલ્લાના હળવદ તાલુકા ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હરિહર ગૌશાળાના પરમ પૂજ્ય સંત શ્રી હરિહર બાપુ અને...

મોરબી પગાર કાંડનો મામલો: એક આરોપીની ધરપકડ કરવામાં આવી

મોરબીની રવાપર ચોકડીએ મારામારી અને એટ્રોસિટી કેસમાં પાંચ આરોપીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જે આગોતરા જામીન અરજી સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે રદ...

મોરબી સબજેલમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી

ભારતના બંધારણને 26,મી નવેમ્બર-1949 ના રોજ સ્વીકૃતિ મળેલ હોય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મોરબી અત્રેની સબજેલમાં ઈન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા તેમજ અન્ય પોલીસ...

મોરબીમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીના સામા કાંઠે બૌધ્ધનગરમા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ વિપુલભાઇ નાનજીભાઇ સોલંકી ઉ.વ.૨૫ રહે.બૌધ્ધનગર સાંમાકાઠા મોરબી-૨ વાળાએ ગત તા....

વિભૂતિ પટેલ ઉર્ફે રાનીબા સામે વધુ એક ફરીયાદ નોંધાઈ: હથિયાર સાથે સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ મામલે ગુનો નોંધાયો

મોરબી: સમાજમાં ભય ફેલાવાના ઈરાદાથી જાહેર જગ્યાએ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ પોતાના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ ફોટાઓ તથા નામ વાળી કેક રાખી તલવાર જેવા...

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી પટેલ યુવકે ફિનાઈલ ગટગટાવ્યું; 22 વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ

મોરબી: સરકાર દ્વારા લોકોને વ્યાજખોરોથી બચાવવા માટે લોક દરબાર યોજવામા આવ્યા તેમજ વ્યાજખોરોને ડમવા કેટલાક પગલા પણ ભરવામાં આવ્યા પરંતુ મોરબીમાં વ્યાજખોરોને જાણે પોલીસનો...

કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વરનાં અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજાઈ

કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વર રંજીથકુમાર ના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજાઈ વધુમાં વધુ પાત્રતા ધરાવતા યુવા મતદારોને આવરી લેવા સૂચન આજરોજ કચ્છ અને...

મોરબીના પાડા પુલ પરથી નીચે પટકાતા પ્રૌઢનું મોત

મોરબી: મોરબીના પાડા પુલ પરથી નીચે પટકાતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ જગદીશભાઇ મેઘજીભાઇ ચાવડા ઉ.વ ૫૬ રહે બગથળા તા.જી મોરબીવાળાનુ મોરબીના સામા...

મોરબીમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબી વાવડી રોડ પર કુબેરનગર-૪મા રહેતા યુવકનું ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ મોરબી વાવડી...

તાજા સમાચાર