પીએમ મોદીએ કોચિ-મેંગલુરુ કુદરતી ગેસ પાઇપલાઇનનું ઉદઘાટન કર્યું,
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોચિ-મેંગલુરુ કુદરતી ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને...
હવે બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યો છે, આ લક્ષણો જોતાં સાવચેત રહો
કોરોના વાયરસનું જોખમ હજી ટળ્યું નથી અને આ દરમિયાન બીજી બીમારીથી લોકોની ચિંતા વધી ગઈ છે.ભારતમાં બર્ડ ફ્લૂના કેસો વધી રહ્યા છે.બર્ડ ફ્લૂ એવિયન...
ભારતમાં નવા પ્રકારનાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 38 થઈ: આરોગ્ય મંત્રાલય
ભારતમાં, બ્રિટનમાં નોંધાયેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસોની સંખ્યા 38 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે આ માહિતી આપી. બ્રિટનનું કહેવું છે કે...
આવકવેરા વિભાગની ટીમ રોબર્ટ વાડ્રાના ઘરે પહોંચી, બેનામી પ્રોપર્ટીના કેસમાં પૂછપરછ
બેનામી સંપત્તિના કેસમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કિસ્સામાં, આવકવેરા વિભાગે રોબર્ટ...
દેશમાં પક્ષીઓના અચાનક મોતથી અનેક રાજ્ય સરકારો ચિંતિત
દેશમાં હવે પ્રવાસી પક્ષીઓ પણ અચાનક મરી રહ્યા છે, જેનાથી બધાને આંચકો લાગ્યો છે. તાજેતરમાં, ઘણા રાજ્યોમાં કાગડાઓના રહસ્યમય મૃત્યુએ તંત્રની ચિંતા વધારી દીધી...
Pm મોદીએ રાષ્ટ્રીય મેટ્રોલોજી કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય મેટ્રોલોજી કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું હતું.પીએમ મોદીએ નેશનલ એન્વાયરમેન્ટલ સ્ટાન્ડર્ડ લેબ, નેશનલ એટમિક ટાઈમસ્કેલ અને ભારતીય...
ઓસ્ટ્રેલીયામાં ભારતીય ખેલાડીઓ ખાધુ કંઈક એવું કે તમામ ચાહકો સોશિયલ મીડિયામાં તેમના પર ભડક્યા
રોહિત શર્મા પોતાના 4 સાથી ખેલાડીઓ સાથે રેસ્ટોરાંમાં ડિનર માટે ગયો હતો. સાઈડમાં રેસ્ટોરાંના બિલની કોપી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ...
સ્મશાનની તૂટી છત : ૧૮ લોકોના સ્મશાનમાં જ થયા મોત, અંતિમ સંસ્કાર કરવા આવેલા સ્વજનોના પણ મોત
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં મુરાદનગરની સ્મશાનમાં ગેલેરીની છત પડવાથી ઘણા લોકો દટાયા. જેમાંથી 18 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે...
દારૂ પી ‘ ઢીંગલી ‘ બનેલ દારૂડિયાએ પોલીસને ફોન કરી કહ્યું, ૩૦ કરોડ રૂપિયા આપું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાંખો….
રાજધાની દિલ્હીમાં એક શખ્સે પોલીસને ફોન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. આ ધમકી ભર્યા કોલ...
પુલવામામાં સીઆરપીએફ જવાનો પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યું, – 7 નાગરિકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા છે.આતંકીઓએ પુલવામામાં ત્રાલ બસ સ્ટેન્ડ પર તૈનાત સુરક્ષાદળો પર હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં...