Friday, May 3, 2024
- Advertisement -spot_img

મુંબઈ

દૂધસાગર ડેરી કૌભાંડ: ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરી પર કરોડો રૂપિયાની ગેરરીતિના આરોપ, શરતી જામીન મળી

દૂધસાગર ડેરીના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરીને ડેરીમાં ગેરરીતિ અને કરોડો રૂપિયાના કૌભાંડના આરોપમાં હાઈકોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા...

મહારાષ્ટ્રમાં 3,062 ખાનગી બસો સામે કડક કાર્યવાહી, પરિવહન વિભાગે 12 કલાક ચલાવ્યું વિશેષ અભિયાન.

મહારાષ્ટ્રની પ્રાદેશિક પરિવહન કચેરીઓ (આરટીઓ) એ સલામતીના નિયમો અને અન્ય ધારાધોરણના કથિત ઉલ્લંઘન બદલ 3000 થી વધુ ખાનગી બસો સામે કાર્યવાહી કરી છે. એક...

કપૂર પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ રિશી કપૂર બાદ રાજીવ કપૂરનું અવશાન થયું.

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાથી ફરી એકવાર ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતા રિશીકપૂર બાદ હવે તેમના નાના ભાઈ રાજીવ કપૂરનું નિધન થયું છે. 58...

PM મોદીએ ન્યાયતંત્રનું મહત્વ જણાવ્યું, કહ્યું – ડિજિટલ ઈન્ડિયા મિશન દ્વારા સિસ્ટમ બની આધુનિક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત હાઇકોર્ટની ડાયમંડ જ્યુબિલી નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે સ્મારક ટપાલ ટિકિટ બહાર...

છાપાના કાગળમાં વીંટાળેલી રોટલી અને કલરના ડબ્બામાં મળતું હતું જમવાનું, આવું હતું ફુકરે ફિલ્મના ચૂચાનું એક્ટિંગ સ્ટ્રગલ.

બોલિવૂડ એક્ટર વરૂણ શર્મા આજે પોતાનો 31 મો જન્મદિવસ મનાવી રહ્યો છે. વરુણ શર્મા જે પંજાબનો છે, તેની અત્યાર સુધીની ફિલ્મોમાં તેને કોમેડી માટે...

બિગ બોસના સ્પર્ધક રહી ચૂકેલા સ્વામી ઓમનું નિધન થયું, 2 મહિના પહેલા કરોનાગ્રસ્ત નોંધાયા હતા.

બિગ બોસ 10 ના સ્પર્ધક રહી ચૂકેલા એવા સ્વામી ઓમનું નિધન થયું છે. સ્વામી ઓમ થોડા સમયથી બીમાર હતા. 3 ફેબ્રુઆરી બુધવારે એટલે કે...

હોલીવુડ સિંગર રીહાનાએ ખેડુતો માટે ટિવટ કર્યું, બોલિવૂડના આ સ્ટાર્સે પણ આ અંગે પ્રતિસાદ આપ્યો.

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી બોર્ડર પર બેઠેલા ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. બે મહિનાથી આ વિરોધ ચાલી રહ્યો છે. પરંતુ...

જાણો બાહુબલીથી પ્રખ્યાત અભિનેતા પ્રભાસ સૈફ અલી ખાન સાથે આગામી કઈ ફિલ્મમાં જોવા મળશે ?

ભારતીય ફિલ્મ ઉદ્યોગ સમયની સાથે પોતાની જૂની શૈલીમાં ફરી રહયું છે. સિનેમાધરોને 100 ટકા ક્ષમતા સાથે છૂટ આપવામાં આવી છે અને ફિલ્મોના શૂટિંગએ પણ...

શું તમે જાણો છો રણવીર સિંહના ટી-શર્ટ પર લખાયેલા આ શબ્દનો અર્થ ? તેનો ભાવ સાંભળીને તમને આશ્ચર્ય થશે.

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ હંમેશા તેની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. જ્યારે ફિલ્મોમાં કે સામાન્ય દિવસોમાં કપડાંની વાત કરવામાં આવે છે ત્યારે રણવીર...

મુંબઇના લોકો માટે સારા સમાચાર, 1 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો પણ લોકલ ટ્રેનોમાં મુસાફરી કરી શકશે, જાણો ટ્રેનનો સમય

મુંબઇમાં લોકલ ટ્રેનના મુસાફરો માટે એક સારા સમાચાર છે. મહારાષ્ટ્ર સરકારના જણાવ્યા મુજબ, 1 ફેબ્રુઆરી, 2021 થી મુંબઇકારો માટે લોકલ ટ્રેન સેવા શરૂ કરવામાં...

તાજા સમાચાર